સુરતઃ (Surat) સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના...
હરિદ્વાર(HARDWARE)માં કુંભ મેળો (KUMBH MELA) ચાલુ રહ્યો છે, જે કોરોનાનું નવું હોટસ્પોટ (CORONA HOT SPOT) બની રહ્યું છે. 10 અને 14 એપ્રિલની વચ્ચે ,કોરોના...
સુરત: ( Surat) શહેરની યુનિક હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી સારવાર માટે આવેલી આધેડ મહિલાનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું. છતાં હોસ્પિટલ દ્વારા બિલના (Bill)...
SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( CHEMBER OF COMMERCE ) દ્વારા મંગળવારે ‘કોરોના અથથી ઇતિ’ વિષય ઉપર વેબિનાર ( VEBINAR ) યોજાયો...
સુરત: કોરોનાને લીધે લોકો મોટાભાગે બહાર અવર-જવર કરવાનું ટાળતા હોય છે પંરતુ એરકંપની(AIR COMPANY)ઓને ટ્રાફિક મળતા કંપનીઓ દ્વારા સુરત(SRUAT)થી અન્ય શહેરો માટેની...
સુરત: આખો દેશ કોરોના વાઈરસ ( CORONA VIRUS ) સામે લડત લડી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો હાલ ગુજરાતમાં...
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (cm kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી(delhi)માં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે સમીક્ષા બેઠક (review meeting)...
સુરત: કોરોના(corona)ને લીધે સુરત(surat)માં ભયનો માહોલ સર્જાયો છે અને લોકડાઉન (lock down) લાગે તેવો ભય લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે હીરા...
સુરત : સુરત(surat)ની નવી સિવિલ હોસ્પિ.(civil hospital) અને સ્મીમેર(smimer hospital)માં કોરોનાના દર્દીઓ એટલા વધી ગયા અને તેની સામે તબીબી સ્ટાફ (medical staff)...
સુરત: શહેરમાં કોરોના(corona)ના કેસો વધતા પ્રશાસન દ્વારા સુરત(surat)માં રાતના 8 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી કર્ફ્યૂ(night curfew)નો અમલ શરૂ કરાયો છે. રાત્રિ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, એ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના (Oxygen) અભાવ સારવાર આપી...
મધ્યપ્રદેશમાં કોરોનાની ( CORONA ) હાલત એટલી વિકટ બની છે કે અહીંની ઘણી હોસ્પિટલોમાંથી માનવતા મારી પરવારીના અહેવાલો સામે આવી રહ્યા છે....
સુરત: શહેર(surat city)માં સતતા કોરોના(corona)ના કેસો વધી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ છે. હીરા બજારમાં પણ વેપારીઓ અને હીરાદલાલોમાં ભય...
SURAT : આગામી દિવસોમાં રેમડેસિવિર ઈન્જેકશન ( REMDESIVIR INJECTION ) ની અછત પુરી થઈ જશે. હાલમાં ભારત સરકારે રેમડેસિવિર ઈન્જેકશનના કરોડો ડોઝ...
સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona...
આજે કોરોના ( CORONA ) મામલે થયેલી સુઓમોટો મામલે હાઇકોર્ટમાં ( HIGHCOURT ) આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરકાર...
ગુજરાતભરમાં કોરોના ( CORONA ) મહામારીએ માઝા મૂકી છે જેના કારણે રાજ્યભરમાં રેડિમેશિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે જેના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની (1oth 12th) બોર્ડની પરીક્ષાઓ (Board Exam) જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની...
ભારતીય જનતા પાર્ટી (bjp) શાસિત રાજ્યોમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર (remdesivir) ઈંજેકશનની સપ્લાય કરવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ ઇનકાર (gujarat govt...
ઇટાલી ( ITALY ) માં હાજર એક નગર, જે વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં ગણાતું હતું, આજે તેની પ્રકૃતિ નાશ થઇ રહ્યું છે....
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના બીજા તરંગના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના ચેપને કારણે...
MUMBAI : વધતા કોરોના ચેપ ( CORONA ) વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની ( OXYGEN CYLINDER ) માગમાં પણ વધારો થયો છે. દેશના ઘણા...
સાઉદી અરેબિયા(Saudi Arabia)માંથી ક્રુડની આયાત (import crude oil) કરનારૂં ભારત દેશ (India) આજે અમેરિકા (America) તરફ નજર દોડાવી છે. સતત ક્રુડનું ઉત્પાદન...
GANDHINAGAR : ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકીને એક કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) વૃદ્ધાનો મૃતદેહ બિલ બાકી હોવાથી પરિવારને...
ગાંધીનગર : એક તરફ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓને રાજયમાં કયાંય રેમડેસિવિર( REMDESIVIR ) ઈન્જેકશન મળતા નથી, આ ઈન્જેકશનના 15,000માં કાળા બજાર થઈ...
કોરોના વાયરસ(corona virus)ની બીજી લહેર(second wave)ના વિસ્ફોટથી ભારત દેશ (India) પણ બાકાત રહ્યો નથી અને હાલમાં દેશમાં કોરોના રૂદ્ર સ્વરૂપ ધારણ કરી...
કોરોનાએ ( CORONA ) આખા વિશ્વને ધ્રુજાવી મુક્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને હરાવવા માટે ટેસ્ટિંગથી માંડીને ટ્રીટમેન્ટના અનેક પ્રયાસો તેમજ વેક્સિન...
મુંબઇ : ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લેવામાં આવેલા કુલ 361 કોવિડ-19 નમૂના(covid samples)ઓમાં 61 ટકામાં ડબલ મ્યુટેશન (double mutation) જોવા મળ્યું...
અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં ( CIVIL CAMPUS ) એક સામટી 26 જેટલી એમ્બ્યુલન્સ વાન ( AMBULANCE VAN ) નો લાઈનમાં ઊભી હોય...
GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરતઃ (Surat) સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની સામે લડવા માટે પણ અનેક ઔષધિઓ સામેલ હોવાના દાવાઓ વખતોવખત થયા છે. કોરોનાની સામે લડવા માટે એલોપેથી પણ મેડિકલ ઇન્ફાસ્ટ્રક્ચરના અભાવે વ્યર્થ સાબિત થઈ રહી છે ત્યારે આયુર્વેદ (Ayurved) એકમાત્ર ઉપચાર છે જે દર્દીઓને સાજા (Recover) કરી રહ્યો છે. કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીરની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસેથી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી 100 ટકા લાભ થાય છે. જરુર છે યોગ્ય પરેજી સાથેની આહાર વિહારને ઉપચાર કરવાની અને એ સાથે ધીરજ જાળવવાની જરીર છે. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તેજ ઔષધો લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે.

90 નીચે ઓક્સિજન જાય તો આયુર્વેદમાં ઇલાજ
જે દર્દીને ઓક્સિજન લેવલ 90 થી નીચે હોય તેમને દર કલાકે નાસ લેવાનો હોય છે. રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ લવીંગ, મરી, તુલસીનો અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનો. નાસ લેતી વખતે જાડો ટોવેલ ઓઢી લેવો. જે દર્દીનું ઓક્સિજન લેવલ 95 થી નીચે જાય કે ઓક્સિજન સામાન્ય કરતા ડાઉન થાય એટલે ત્રણ-ત્રણ કલાકે નાસ લેવાથી ગણતરીના કલાકોમાં પરિણામ દેખાશે. આ સિવાય શ્વાસકસ ચિંતામણી રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવન કીર્તી રસ, સુવર્ણ મકરધ્વજ વાટી લાઈફ સેવીંગ આયુર્વેદીક ડ્રગ્સ છે. જે તબીબની સલાહ મુજબ દર્દીને આપવામાં આવે તો વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીને પણ બચાવી શકાય છે. પખવાડિયામાં 150 થી 200 દર્દી આઈસીયુમાંથી બહાર આવ્યા. તેમને 48 કલાક માત્ર મગનું સુપ, સફરજનનું સુપ, ગોળ-લીંબુ-પુદીનાનું ગરમ શરબત આપવામાં આવે તો ગણતરીના દિવસમાં સાજા થાય છે.

કોરોના થાય પછી શુ કરવું અને શુ ન કરવું
કોરોનાના દર્દીઓની છાતી કફથી જામી જાય તેનું મુખ્ય કારણ જેઓ રાત્રે દૂધ પીતા હોય છે
આયુર્વેદ મુજબ દૂધ કફવર્ધક છે. કોરોના થયા પછી હળદરવાલુ દૂધ નુકશાન કરે છે. દર્દી સારા થવા જ્યુશ ચાલુ કરે છે. જે ખોટુ માનવામાં આવે છે. કોરોના થયો હોય તેવા દર્દીએ સુંઠ અને ધાણા એક-એક ચમચી ઉકાળી પાણીમાં ગાળીને આખો દિવસ તરસ લાગે એટલે આ પાણી પીતા રહેવું. એટલે ગળફા બહાર આવવા લાગે અને ભુખ લાગે છે. દર્દીને એટલે ઓક્સિજન ઉપર આવે છે. કોરોના થયો હોય તે દર્દીએ ઘઉં બંધ કરી દેવા અને કોરોનામાં જુવારના રોટલા, લીલા શાાકભાજીનો ખોરાક લેવો. જેનું ઓક્સિજન ઓછુ જાય તેમને આટલી વસ્તુ લેવાથી તેમા સુધાર દેખાય છે.
કોરોના થયો હોય તેવા દર્દીઓ તબીબની સલાહ બાદ આ ઇલાજ કરી શકે
વેન્ટીલેટર ઉપર અને બાયપેપ ઉપર હોય તેવા દર્દીઓ માટે પણ આયુર્વેદમાં દવાઓ કહેલી છે. જેનાથી દર્દીઓને ગણતરીના કલાકોમાં સારુ થાય છે. કોરોના થયા બાદ પહેલા તો સમસમવટી અને સુદર્શન ઘનવટીની બે ગોળી ત્રણ વખત લેવાની. ખાસી હોય તેવા દર્દીને છાતી ઉપર વીસ મિનિટ રાયના તેલની માલીસ કરવાની. પછી આંકડાના પાન ગરમ કરી છાતી ઉપર મુકી અને બ્લેનકેટ ઓઢી લેવું. જેથી કફ ઓગળે અને દર્દીને ફરક પડે છે.