‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....
સુરત: રાજ્યના આરોગ્ય વિભાગ (STATE MINISTRY OF HEALTH)નાં અગ્રસચિવ જયંતી રવિ (JAYANTI RAVI)એ આજે રાજ્યભરનાં ઉદ્યોગ સંગઠનો (INDUSTRIAL ASSOCIATION)ના આગેવાનો સાથે ગુરુવારે...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગુરૂવારે નવા 10,742 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર (CORONA SECOND WAVE) ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ (INDUSTRY) માટે પણ ઘાતક પુરવાર થઇ છે. ફેડરેશન ઓફ...
રાજ્યમાં કોરોનાના કેસો ૭.૧૪ લાખને પાર કરી ગયા છે અને ૮૭૩૧ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે ત્યારે રાજય સરકારે કોર ગ્રુપની...
સુરત : સુરત (SURAT) શહેરમાં કોવિડ (COVID) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના 600 કરતાં વધારે કેસ લોકોને થયો હોવાનો...
કોરોનાના કપરા સમયમાં રાજ્યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્યુકરમાઈકોસિસ રોગે સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. તેવામાં મ્યુકરમાઈકોસિસ માટે...
અંકલેશ્વર: ભરૂચ (BHARUCH)ની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના (CORONA ICU) સેન્ટરમાં લાગેલી આગ (FIRE)માં 16 દર્દી અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ...
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે....
દમણ : દમણ અને દીવ (DAMAN & DIV)ની સરકારી હોસ્પિટલ (GOVT HOSPITAL)ને ભારત સરકારે ખાસ સુવિધા આપી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર (CORONA...
નવસારી, બીલીમોરા : નવસારી જિલ્લા (NAVSARI DISTRICT)માં એક તરફ કોરોના (CORONA) હજુ સદી ફટકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS) નામના...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (cm rupani)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠક (core committee meeting)માં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે....
કોરોના (CORONA)ની બીજી લહેર (SECOND WAVE) એટલી ભયાનક છે કે દેશભરના મોટા ભાગના શહેરોમાં લોકડાઉન (LOCK DOWN IN METRO CITIES) અથવા આંશિક...
નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ (INDIAN WOMAN CRICKET TEAM COACH) પદે ગુરૂવારે માજી સ્પિનર રમેશ પોવાર (RAMESH POWAR)ની નિયુક્તી...
બારડોલી: (Bardoli) કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સમગ્ર...
સુરત: (Surat) તબિબિ શિક્ષકોના પડતર પ્રશ્નોને લઇને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો આજે સાયકલ રેલી (Bicycle rally) કાઢીને વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું. આ...
હરિયાણાના હંસીમાં બબીતા જી એટલે કે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મુનમુન દત્તા (Munmun Dutta)...
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં તા .1 જૂન સુધી લોકડાઉન (lock down) વધાર્યું છે. લોકડાઉન વધારવાની સાથે કોરોના ચેઇન (to break corona chain)ને તોડવા...
જન્મભૂમિ મહારાષ્ટ્ર, કર્મભૂમિ ગુજરાત એવા મહાન સંત ડોંગરેજી મહારાજે સાંઠને સીત્તેરના દાયકામાં ગુજરાતના પ્રત્યેક શહેરમાં ગામડામાં શ્રીમદ્દ ભાગવત ગીતા કથાથી એમની મીઠી...
વિદેશમાં આપણને મેનર્સ અને શિસ્ત વધુ જોવા મળે છે . નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિને તમે મદદરૂપ થાવ એટલે જરૂર આપણા પ્રત્યે...
હાલમાં ચાલી રહેલી મહામારીમાં આપણે સૌ સંડોવાય ગયા છે. નાના મોટા, યુવાનો, વૃધ્ધો વગેરે પર માનસિક અસરો જોવા મળી રહી છે. કેટલાક...
કોરોના રોગની મહામારીએ ભયંકર આતંક મચાવ્યો છે. પ્રજા આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ છે.આવી કપરી પરિસ્થિતિમાં દવાઓ, ઇન્જેકશનો, શાકભાજી,...
3જી મે ના ‘ગુજરાતમિત્ર’ અખબારની કોલમ ‘ટુ ધ પોઇન્ટ’ દ્વારા નકલી દૂધની દુ:ખદ માહિતી જાણવા મળી! દૂધ પણ નકલી! નકલી દૂધ બનાવનાર...
એક ગુરુજીના આશ્રમમાં એક નવો શિષ્ય દૂરના ગામડામાંથી આવ્યો હતો.ગુરુજીના આશ્રમના અમુક શિષ્યો તે ગામડિયા શિષ્યને બહુ જ હેરાન કરતા. બધા સાથે...
ભારતમાં (India) આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસીનું (Sputnik vaccine) વેચાણ શરૂ થશે. એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે સ્પુટનિક રસીનું વેચાણ...
દેશમાં-વર્તમાન અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી બાબતે સરકારના પ્રયાસો ખરેખર કેવા છે એ કોઈ સરકારી યાદી દ્વારા જાણવા મળે એમ નથી. દેશની સર્વોચ્ચ અદાલતે...
અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે...
વિશ્વ હજુ કોરોનાની મહામારીથી બહાર આવ્યું નથી ત્યાં હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગના સમાચાર આખા વિશ્વમાં છવાઈ રહ્યાં છે....
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા...
સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ૧૪૨૪૬ ગ્રામ પંચાયતોમાં ૫ બેડથી લઇ ૫૦ બેડ સુધીની વ્યવસ્થાવાળા ૧૫૦૦૦થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) શરૂ કરવામાં આવ્યા છે.
ગામમાં કોઇ સંક્રમિત વ્યક્તિને રહેઠાણમાં અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય અને તે આજુબાજુના અન્ય લોકોને સંક્રમિત ન કરે તેમજ અલગ રૂમમાં એકલા રહેવાથી દર્દી ડીપ્રેશનમાં ન આવી જાય તેવા હેતુથી આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઇસોલેટ કરવામાં આવે છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ દાખલ થયેલા દર્દીઓને કોરોના બાબતે બિનજરૂરી ચિંતા ટાળવામાં અને ઝડપથી કોરોના મુક્ત થવા પ્રોત્સાહિત કરે છે.
“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછું એક અને વસ્તી અને કેસોની સંખ્યા વધુ હોય તો જરૂરિયાત પ્રમાણે એકથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) તૈયાર કરાયા છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર સરકારી શાળા, સમાજવાડી, કોમ્યુનિટી હોલ, રાજીવ ગાંધી ભવન, અન્ય સરકારી મકાનની બિલ્ડીંગોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. .
કોવિડ-૧૯ ના ૮૦ ટકા દર્દીઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી કે સામાન્ય પ્રકારના લક્ષણો હોય છે આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવે છે. વધુમાં, જો આવા દર્દીઓને કોઇ અન્ય બીમારી જેમાં ડાયાબીટીસ, બી.પી., હદયની બીમારી ન હોય તો આવા પોઝિટિવ દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) માં આઇસોલેટ કરવાથી ઘરના અન્ય સભ્યોને પાડોશીઓ અને ગામલોકોમાં આ રોગના ચેપનો પોતાના દ્વારા ફેલાવો થતાં રોકી શકાય છે.
દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર, તેના શરીરનું તાપમાન વગેરે સ્વાસ્થ કર્મીઓ દ્વારા ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. દર્દીને જરૂરી દવાઓ આપવામાં આવે છે જેથી કોરોનાનો ચેપ શરીરમાં વધુ પ્રસરતો અટકાવી શકાય. દર્દીને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારતી પ્રોન થેરાપીની તાલીમ સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવે છે. જ્યાં પી.એચ.સી. અને સી.એચ.સી. છે ત્યાં પણ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC)ની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં મોટાભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે દવાઓ તેમજ જરૂરી આનુષાંગિક સુવિધા હોય છે.