સોશ્યલ મીડિયાનું આક્રમણ આજકાલ એટલું વધી ગયું છે કે સાહિત્ય જાણે કે હાંસિયામાં ધકેલાઈ ગયું છે. એમાંય મીડિયા પર સસ્તું વધારે પસંદ...
આમ જોવા જાવ તો વ્યસન શબ્દ ખરાબ આદત માટે વપરાતો હોય છે. પણ ક્યારેક સારી વસ્તુ માટે પણ વ્યસન શબ્દનો ઉપયોગ કરી...
કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થઇ. ધીરે ધીરે સ્થિતિ સુધારા પર આવી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં...
surat : સુરતમાં કોરોના ( corona) સંક્રમણને લીધે મહિધરપુરા અને વરાછા મિનિ હીરાબજાર ( diamond market) સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી...
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે...
surat : ગત 25 મીના રોજ આયુષ હોસ્પિટલમાં કોવિડ આઇસીયુ ( covid icu ) માં આગની ઘટના બની હતી. જેમાં 5 જેટલા...
સંતરામપુર : સંતરામપુરના પ્રતાપપુરા અમૃત આશ્રમ નજીક આવેલી વરસો જુની ઐતિહાસિક વાવ હાલ બદતર હાલતમાં જોવા મળી રહી છે. આ ઐતિહાસિક વાવમાં...
આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધ ( god gautam buddh) નો જન્મ આ દિવસે થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ ના નૂરાની મસ્જિદ પાસે ઘણા સમયથી યોગ્ય રીતે સાફ સફાઈ થતી નહિ હોવાના આક્ષેપ સાથે...
દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી...
ગોધરા: ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડો માં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા...
કાલોલ: કાલોલ પોલીસ મથકે વેદાંત કુમાર વિનીશભાઈ રબારી રે રાયપુરા તા ડેસર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે વહેલી સવારે હાઈવા નં...
સિંગવડ: સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા તથા પંચાયતના હેડ પંપો બંધ હોવાથી લોકોને પીવાના પાણી તથા ઘરવપરાશના પાણી માટે વલખા મારવા...
શહેરા : પાનમ પાટીયા થી પાનમ ડેમ તરફ ગઢ ગામ પાસે ના ડામર રસ્તા પર આવેલા નાળા ઉપર મસ મોટો ભૂવો પડી...
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ...
ભારતમાં કોરોના રસી ( corona vaccine ) ની અછત વચ્ચે, યુએસ ફાર્મા કંપની ફાઇઝર-બાયોનોટેક (pfizer biotech ) આ વર્ષે ભારતને 5 કરોડ...
કોરોના મહામારીમાં અને વાવાઝોડાના ઝંઝાવાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક તાજેતરની ઘટના ઝાઝી પ્રકાશમાં આવી નથી અને ચર્ચાના ચગડોળે ચઢી નથી! વાત એમ...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 624 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,268 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત હરિધામ ફ્લેટમાં રહેતો 18 વર્ષીય યુવાન અલવા નાકા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો.તે દરમિયાન દીવાલ...
વડોદરા: વડોદરા શહેરમાં િજલ્લા-27,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 ની પરિક્ષા આપશે. રાજય સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા યોજવાન મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે....
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં એક ભેદી રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં તો ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાવા માંડ્યો....
વોટ્સએપ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યું છે. વોટ્સએપે કહ્યું છે કે ભારત સરકારે બુધવારથી લાગુ થનારી પોતાની નવી નીતિ બંધ કરવી...
વડોદરા : તાઉતે વાવાઝોડાનો વડોદરા જિલ્લાની મહિલા અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને કર્મઠતા ઉપરાંત મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો હતો. તાઉ’તે વાવાઝોડાનો...
વડોદરા: ડભોઇના રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચો કરવા છતા હોસ્પિટલમાં બેડ...
surat : સલાબતપુરામાં માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી સગીરા પર બળાત્કાર( rape) ગુજારી તેણીને ગર્ભવતી ( pregnent) બનાવવાના કેસમાં માસાને આજીવન કેદની...
surat : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ પાસે એમઆરઆઇ મશીન ( MRI MACHINE) જ નથી. આ મશીન ખરીદવા માટે હોસ્પિટલ...
ચક્રવાત યાસ ( yaas cyclone) ઓડિશાના ( odisa) દક્ષિણમાં બાલાસોર નજીક ઝડપથી વધી રહ્યો છે. ચક્રવાત યાસનું લેન્ડફોલ ( land fall) ચાલુ...
surat : કોવિડ-19 ( covid 19) ની મહામારીને પગલે દેશ આખામાં ભેદી રીતે કાળી ફૂગવાળો રોગ મ્યુકરમાઈકોસિસ ( mucormycosis) ભયાનક પ્રમાણમાં ફેલાઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ સોમવારે આ પદ માટે તેમના નામની પસંદગી કરી હતી.મંત્રાલયના ઑર્ડરમાં જણાવાયું છે કે, જયસ્વાલને...
સુરત : નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)માં મ્યુકરમાઇકોસિસ (Mycologists)ના આજે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આજે હોસ્પિટલમાં 22 જેટલા...
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
સોશ્યલ મીડિયાનું આક્રમણ આજકાલ એટલું વધી ગયું છે કે સાહિત્ય જાણે કે હાંસિયામાં ધકેલાઈ ગયું છે. એમાંય મીડિયા પર સસ્તું વધારે પસંદ થાય છે. અને સત્ત્વશીલ લખાણ તો માંડ શોધ્યું જડે છે.એવા સંજોગોમાં મૃત્યુના ચાર દાયકા બાદ ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના ‘હેઠળ સ્વ.ભૂપેશ અધ્વર્યુને કવિ શ્રી જયદેવ શુકલે આપેલી શબ્દાંજલિ સર્વથા આવકાર્ય છે.કવિની સાથોસાથ રાવજી પટેલ અને સ્વ.ભૂપેશ નોખી શૈલીના વાર્તાકાર હતા.એની બહુ ઓછાને ખબર હશે. કમનસીબે આ બન્નેને નિયતિએ ભરયુવાનીમાં આપણી વચ્ચેથી છીનવી લીધા.જેથી સાહિત્યજગતને બહુ મોટી ખોટ પડી. ખોટ પડી છે એમ ખરા અર્થમાં એટલા માટે કહેવું પડે કે બંનેની કવિતાનું ભાવવિશ્વ એટલું સંવેદનશીલ અને સત્ત્વશીલ હતું કે ગુજરાતી કાવ્યજગતને એમના દ્વારા નવો ઉન્મેષ અને વળાંક પ્રાપ્ત થવાની પૂરેપૂરી ક્ષમતા હતી.
સુરત – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.