નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા...
સંતરામપુર : સંતરામપુર નગર અને તાલુકાના ગામડાંઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અહીં પાણીની સમસ્યા હલ માટે કડાણા બંધ આધારીત...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં સીઆઈડી ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપી તોડપાણી કરતી ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યાં હતાં અને તેમની...
દાહોદ: દાહોદના ગરબાડા ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, ૧૦૦ નંગ પીપીઇ કીટસ, પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સ ઓક્સિમિટર...
કાલોલ: કાલોલ તાલુકાના મલાવ ગામથી લઈને મેઈન હાઇવેની મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સુધી વહેલી સવારથી લઈને રાત્રી દરમિયાન ગેરકાયદેસર લાકડા,દારું અને...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 575 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: બે પુત્ર અને પત્નીને રસ્તે રઝળતા મૂકીને પતિએ ત્રણ વાર તલાક આપીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પીડીતાએ સ્ત્રી અત્યાચારની ફરિયાદ...
વડોદરા: વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસકાર્યો કર્યા બાદ કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના...
વડોદરા: ભણીયારા નજીક પેટ્રોલપંપ પર દોઢ માસ પૂર્વે ફાયરિંગ કરીને લૂંટ ચલાવનાર લૂંટારૂં ટોળકીના બે કુખ્યાત સાગરીતોને એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડયા...
વાવાઝોડાથી રાજ્યમાં હવાઈ નિરીક્ષણથી નહીં દેખાયું હોય તેવું ભયંકર નુકશાન થયું છે. બાગાયતી પાક અને ઉનાળુ પાકને ખૂબ નુકશાન થયું છે, લોકોના...
ગાંધીનગરમાં બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે ઉનાળુ પાક, બાગાયતી પાક, વીજળી અને રસ્તાઓ...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે નવા 3,085 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 36 થયા છે. જ્યારે અત્યાર...
કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ મ્યુકરમાઈકોસિસ રોગના ઇન્જેક્શન સંદર્ભે તેમજ વેક્સિનેશનના...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2300 કરતાં વધુ કેસો અને 70 કરતાં વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારી જાહેર કરાયેલ મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા માટે પગલા...
પલસાણા, દેલાડ: ખેડૂત (Farmers) વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા થયા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજના...
સુરત: (Surat) કોરોનાની લીધે વતન ઉપડી ગયેલા રત્નકલાકારોની અછતને લીધે હીરા ઉદ્યોગકારોને (Diamond Industries) નુકશાની ભોગવવી પડી રહી છે. અમેરિક અને યુરોપ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ની (University) એકડેમિક કાઉન્સીલની બેઠકમાં શિક્ષણવિદોએ યુજી અને પીજીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા (Online Offline Exam) લેવા તખ્તો...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પરંતુ બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડાને કારણે દક્ષિણ...
ભરૂચ: (Bharuch) દહેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં ડુમસ ચોપાટી (Dumas Chowpati) પાસે વ્યવસાય કરતા 600 જેટલા લોકોએ રોજગારી ગુમાવતા જીવન નિર્વાહ...
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ( Lunar eclipse ) શરૂ થઈ ગયું છે. આજનું ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ છે. આજે એક સુપરમૂન ( super...
સુરત: (Surat) રિંગરોડ અને સારોલીમાં આવેલી 170 જેટલી કાપડ માર્કેટ (Textile Market) ખોલવા માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યાનો અત્યારે ચાલી...
સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા કાપડ વેપારીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર બિભત્સ ગાળો અને ફોટો અપલોડ કરનાર આરોપી તેની પત્ની જ નીકળી...
બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે હાલ એલોપથી દવાઓના નિવેદન બાબતે વિવાદ ચાલુ છે. ત્યારે આઈએમએ (IMA) એ વડા પ્રધાન નરેન્દ્ર...
સુરત: (Surat) ડ્રેનેજની સફાઈ કરવામાં ઘણીવાર મનપાના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં (Drainage) ઉંડે ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભુતકાળમાં...
પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે ભારે અસર જોવા મળી રહી છે. ચક્રવાત...
વ્યારા: (Vyara) વ્યારામાં ખૌફનાક રીતે સરાજાહેર બિલ્ડરની હત્યા (Murder) કરનાર ચારેય હત્યારા ઝડપાઇ ગયા બાદ પોલીસે કોર્ટથી મેળવેલા ૧ જૂન સુધીના પોલીસ...
સોશિયલ મીડિયા ( social media ) અને ઓટીટી પ્લેટફોર્મ ( ott platform ) માટે સરકારની નવી માર્ગદર્શિકા અંગે હોબાળો મચી ગયો છે....
કહેવાય છે કે, સંઘર્યો સાપ કામનો. પરંતુ ક્યારેક સંઘરાખોર વ્યક્તિ કંજૂસમાં ખપી જાય છે. કોઈ આપણને કંજૂસ કહે તો આપણને નથી ગમતું....
તા. 16/05/21ના ‘‘ગુજ.મિત્ર’’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલનો ‘‘બુલેટ ટ્રેન : વિકાસની દેન’’ શીર્ષક હેઠળનો વિચારણીય લેખ વાંચી આ ચર્ચાપત્ર લખવા પ્રેરાયો એમણે...
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા છે ને સમય છે તો તેઓ એવી જગ્યાએ જાય છે જયાં કોરોનાનો ડર ઓછો છે. જયાં પ્રકૃતિનો અનુભવ સઘન હોય ત્યાં મહામારીનો પ્રભાવ ઓછો હોય શકે છે. માલદીવ્સ નહીં એવું આપણા દેશનાંય અનેક સ્થળો પર જઇ શકાય પણ સ્ટાર બહુ વિખ્યાત હોય તો પરેશાની ઉભી થઇ શકે. બાકી વિકલ્પો છે અને પોતાની રીતે તે પસંદ કરી શકો છો.
આપણા મનોજ જોશી નામના અભિનેતા વિત્યા એકાદ મહિનાથી મુંબઇથી પોણા બસો કિલોમીટર દૂર કોંકણમાં રહે છે. ત્યાં તેમનું ઘર છે. ગામનું નામ ગોરેગાંવ છે પણ મૂળ તેનું નામ ઘોડેગામ હતું. અંગ્રેજોને કેટલાંક ઉચ્ચાર ન ફાવે એટલે તેમણે ગોરેગામ કરી નાંખ્યું. રાયગઢની તળેટીમાં આવેલા આ ગામમાં ચારે તરફ વૃક્ષો, પહાડો જ છે. મનોજ જોશીને આ ગામ સાથે જૂનો સંબંધ છે. થોડા વર્ષ પહેલાં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો પછી તેમણે વિચાર કર્યો કે અહીં ઇકોટુરીઝમ વિકસાવવું. તેમણે સવા લાખ જેટલા વૃક્ષો ઉગાડવાની યોજના બનાવી અને એસ.એસ.સી.માં હતા ત્યારના મિત્રો સાથે આ પ્રોજેકટ પર કામ કરે છે. વિત્યા વર્ષમાં વાવાઝોડું આવતા હજારો વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયેલા. એ વૃક્ષોમાં કેટલાંય તો ઔષધી વૃક્ષો હતા. અર્જૂન વૃક્ષ હતા.
મનોજ જોષી અહીંની પ્રકૃતિને પામવા રોજ રોજ કયાંક નીકળી પડે છે. જેમકે હમણાં તેઓ કેવડાના વન જોવા ગયેલા. આ વિસ્તારમાં એક પ્રેમસાગર મિસ્ત્રી છે જે ગીધોને બચાવવાનું કામ કરે છે. ગીધોની સંખ્યા ઓછી થવાથી તે ચિંતિત છે. ગીધો નિસર્ગના સ્વચ્છતા અભિયાનના પ્રતિક સમા છે. ગામડાઓમાં પશુ મૃત્યુ પામે તો ગીધો આવીને જ તેણે ખાય જાય. ગીધોમાં એક રાજા ગીધ હોય છે જે પશુની આંખ અને દિલનો ભાગ કોરે ને માંસ ખાય. તેના પછી બીજા ગીધ અને જીવો આવી પેલા પશુ શરીરના બાકીના હિસ્સાને પૂરો કરે. આ ગીધોનો વૃક્ષ પર આશરો હોય. વાવાઝોડાના કારણે વૃક્ષો મર્યા એટલે તેમનો આશરો ગયો હતો.
મનોજ જોષી કહે છે કે આ ગીધો નાળિયેરના ઝાડ પર પણ માળા બનાવે. એ માળામાં તેમના બચ્ચ જન્મે ને આઠેક કિલોના થાય પછી પહેલી ઉડાન ભરે. મનોજ જોષીએ બીજી પણ વાત કહી કે ગીધ નર-નારી આખા જીવનમાં પોતાના સાથી બદલતા નથી. તેમને અચાનક જટાયુનો મહિમા સમજાયો છે. મનોજ જોષી હમણાં ફિલ્મ કે ટીવી શ્રેણીની કોઇ વાત કરતા નથી. અરે, ટીવી જોવાથી પણ મુકત રહે છે. કહે છે કે જેવું ટી.વી. ઓન કરો કે દેશભરની નકારાત્મકતા ઠલવાવા માંડે. કોંકણની જે જગ્યાએ તેઓ છે ત્યાં કોરોનાનો જરા પણ ભય નથી.
સવાર થાય એટલે થેલી લઇ શાકભાજી લેવા નીકળે. સરસ મઝાના વન-ડૂંગરની માટીના શાકો લઇ આવે અને સાથે મા છે તેમણે રોટલા બનાવ્યા હોય. આ વિસ્તારમાં અનેક લોકોએ ડૂંગર ખરીદયા છે. મનોજ જોશીએ પણ વૃક્ષો ઉગાડવા એવો ડૂંગર ખરીદ્યો છે. અહીં નિરાંતમાં સમય વિતાવવા તેમણે વાંચ્યુ કે શિવાજી છત્રપતિ મહારાજે આજથી ૪૦૦ વર્ષ પહેલાં એવો આદેશ બહાર પાડેલો કે કોઇએ સાગ, સીસમ, ખેરના વૃક્ષો કાપવા નહીં. કાપશે તેના હાથ કાપી નંખાશે, એક રાજાની જવાબદારી લોકો પ્રત્યે જ નહીં પોતાના પરિસરની પ્રકૃતિ, પહાડ, જંગલ, તેના વૃક્ષો, નદી-ઝરણા પ્રત્યે પણ હોય.
મનોજ જોશી પાસે અત્યારે ‘પૃથ્વીરાજ’, ‘દેહાતી ડિસ્કો’, ‘દેખા જાયેગા’, ‘હંગામા-2’, ‘ક્ષિતિજ’લ ‘મેનિયાક ૨. હેલ ઇઝ બેક’, ‘સોલીડ પટેલ્સ’, ‘વાહ ઝિંદગી’ સહિતની ફિલ્મો છે. તેઓ કહે છે કે અત્યારે હું એ બધું વિચારતો જ નથી. શૂટિંગ શરૂ થશે ત્યારે પહોંચી જઇશ. હમણાં તો બસ આ નિસર્ગને માણુ છું. અહીં આવ્યા પછી યાદ પણ નથી કરતો કે હું એકટર છું. હું તો આ પ્રકૃતિનો એક અંશ છું. કોરોનાને કારણે હું આટલો લાંબો સમય અહીં રહી શકું એ જ મોટું સુખ છે. આૅન સ્ક્રિન લાઇફથી જૂદી છે આૅફ સ્ક્રિન લાઇફ. પ્રકૃતિમાં ભય નથી, જીવન છે.