અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક...
હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ...
સ્નેહાબહેન અને સૌરભભાઈ પતિ પત્ની હતાં. લગ્નને ૫૫ વર્ષ થઇ ગયાં હતાં.એકનો એક પુત્ર અમેરિકા રહેતો હતો.તેઓ અહીં એકલાં રહેતાં હતાં.બંને પ્રેમથી...
ભારત કોરોનાની ( corona) બીજી લહેરમાંથી ( second wave) બહાર આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi)...
એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં...
નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન, દિગ્ગજ ઓપનર અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે સાઉધેમ્પ્ટનની ભીષણ ગરમીમાં ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ...
૨૦૦૭ માં ધર્મશાળામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામે લડી રહેલા વિશ્વને હવે વેક્સિનને કારણે કોરોનામાંથી રાહત મળી રહી છે. અનેક દેશમાં વેક્સિનેશનને કારણે લોકોને માસ્ક...
surat : નવી સિવિલમાં ( new civil hospital) વહેલી સવારે બે કલાક સુધી વીજળી ડુલ ( power cut) થઇ ગઇ હતી. જેના...
surat : સુરત મનપાની ચૂંટણીમાં ( election) ભાજપને 27 બેઠક ઉપર હરાવીને મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટી ( આમ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 17 જૂનના રોજ ભારતની સુપ્રીમ કોર્ટ ( SUPREME COURT) સમક્ષ મુલ્યાંકનનાં માપદંડમાં વર્ગ 12 નાં...
કોંગ્રેસની ( congress) સોશ્યલ મીડિયા ( social media) ટૂલ કીટનો ( toolkit) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે ટ્વિટર...
surat : પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટે ડીજીટીઆરની ( dgtr) ભલામણ છતા કેન્દ્રના નાણા મંત્રાલયે વિવર્સના પક્ષે રહી ડ્યૂટી...
surat : શહેરમાં અઠવાડિયા અગાઉ પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સમાં પાંચ આરોપીનાં રિમાન્ડ પૂરાં થતાં તેમને જેલમાં મોકલી દેવાયા છે. ત્યાં હવે ક્રાઇમ બ્રાન્ચે...
બીલીમોરામાં ચિમોડિયા નાકા એસ.વી.પટેલ રોડ પાસેના બેનસો સામે લીકેજ ડ્રેનેજની લાઈનને રીપેરીંગ કરતી વેળા પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠો ખોરવાયો હતો....
નવસારીના બંદર રોડ પરથી રેતી અને માટી ભરેલી ઓવરલોડેડ ટ્રકોને પગલે પાલિકાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હતા. જેથી પાલિકાએ પોલીસ વિભાગને રજુઆત...
સંઘપ્રદેશ દમણના કચીગામ ઉદ્યોગ વિસ્તારમાં આવેલી નયાસા સુપર પ્લાસ્ટ પ્લાસ્ટીક હોમ એપ્લાયન્સિસ પ્રોડક્સ બનાવતી કંપનીનાં કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે વહેલી...
સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ગ્રાન્ટમાંથી રૂપિયા 40 લાખના ખર્ચે એલઇડી લાઇટ મૂકવામાં આવી હતી. જેનું કામ પૂર્ણ થતા ઇન્ચાર્જ સરપંચ...
વાપીના ઈમરાનનગરમાં વલસાડ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરતાં તીનપત્તી હાર-જીતનો જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ...
નવસર્જન કેળવણી મંડળના ૬૦ વર્ષ જૂના સુમિત્રાબેન મોહનલાલ રૂઘનાથજી દેસાઈ વિદ્યાભવન, અટારના નવા મકાનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને સુરતના પોલીસ...
ધરમપુર તાલુકાના આસપાસના ગામડાઓમાં રહેતા અને એસટી ડેપોમાં ફરજ બજાવતા 12 કંડકટરના લાયસન્સ રીન્યુ નહીં કરાતાં હાલ તેમને કામ સોંપાશે નહીં. જેને...
વીર નર્મદ યુનિ.એ આગામી 21 જૂનથી સ્નાતકના પહેલા વર્ષના અલગ અલગ અભ્યાસક્રમો ઉપર વર્ગદીઠ 25 ટકા બેઠકો વધારી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા...
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશ – આઈઆઈટીઈ) ગાંધીનગર દ્વારા 15 જૂનથી સેન્ટર ઓફ એજ્યુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે...
રાજયમાં કોરોનાની 3જી સંભવિત લહેર સામે લડવા માટે એટલું જ નહીં દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 298 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 2...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે વિધાનસભા સંકુલ ખાતે મળેલી ભાજપના ધારાસભ્યોની (MLA) મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ભાજપના 112 ધારાસભ્યોને ટેબલેટ (Tablet)...
સુરત: સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરની (South Gujarat) મેડિકલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં (Medical Paramedical Colleges) ઓફલાઇન શિક્ષણ (Offline education) આવતીકાલથી શરૂ થઈ...
નવી દિલ્હી: (Delhi) રસીકરણ સલાહકારી સંસ્થા એનટીએજીઆઇના કાર્યકારી જૂથના ચેરપર્સન એન કે અરોરાએ જણાવ્યું કે ભારત કોવીશિલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેના અંતરાલની...
આણંદના તારાપુર-વટામણ ધોરીમાર્ગ (Highway) ઉપર ઇન્દ્રણજ ગામ પાસે બુધવારે વહેલી સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident)) સર્જાતાં એક જ પરિવારના...
સુરત: (Surat) કોરોના સંક્રમણની બીજી લહેર પીક પર હતી, ત્યારે ઉત્તર ભારત અને ઓડિશાના કારીગરો વતને પહોંચી ગયા હતા. તેના લીધે વિવિંગ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ જોવા પ્રેક્ષકો એકઠા થાય એજ પરિસ્થિતિનું સર્જન થશે જે કોરોનાને ખુલ્લું આમંત્રણ હશે! રથયાત્રામાં જે માનવ મેદની ઉમટશે તેમાં કોરોનાની ગાઇડલાઇનનો અમલ થશે? અને કોણ કરાવશે? હમણાં જ કોરોનાની બીજી લહેરમાંથી માંડ માંડ કળ વળી છે અને કેસો ઘટી ગયા છે ત્યારે આ પ્રકારની જાહેર રથયાત્રા કાઢવી યોગ્ય લાગતી નથી! હાલ લગ્નમાં 50 વ્યકિત અને સ્મશાનયાત્રામાં 20 વ્યકિતની મંજુરી છે. વળી મંદિરો સહિત બીજી જગાએ પણ 50 ટકાની ક્ષમતાની મંજુરી છે ત્યારે રથયાત્રા કેટલી યોગ્ય હશે? શું ગત વર્ષની જેમ જ મંદિરના પ્રાંગણમાં જ રથ ના ફેરવી શકાય? ભકતોને એના લાઇવ દર્શન ના કરાવી શકાય? કોરોનાની બીજી લહેરમાં અગણિત મૃત્યુ થયા. કેટલાય કુટુંબો નામશેષ થઇ ગયા. બાળકો નોધારા થઇ ગયા ત્યારે આ પ્રકારની રથયાત્રા યોજી ફરીથી આજ વસ્તુનું પુનરાવર્તન કરવું છે? આશા છે ગુજરાત સરકાર જનતાના વિશાળ હિતને ધ્યાને રાખી રથયાત્રા માટે યોગ્ય અને ઉચિત નિર્ણય લેશે!!
સુરત -ભાર્ગવ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.