ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે ગુરુવારે તાજિકિસ્તાનની રાજધાની દુશાબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં...
આ વર્ષની ફ્રેન્ચ ઓપનમાંથી (French Open) જ્યારે પહેલો રાઉન્ડ જીતીને નાઓમી ઓસાકા (Naomi Osaca) મેન્ટલ પ્રેશરને કારણે બીજા રાઉન્ડમાંથી ખસી ગઇ ત્યારે...
કોરોના (CORONA) સામે ઝડપી રસીકરણ (VACCINATION) અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય (MINISTRY OF HEALTH)ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 29 કરોડ 46...
સુરત: (Surat) ચોમાસુ (Monsoon) આવતા જ શહેરમાં જર્જરિત જુના મકાનો (Old building) પડવાનો બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને શહેરના સેન્ટ્રલ ઝોન...
દેશના તમામ રાજ્ય બોર્ડ ( state board) માટે સમાન મૂલ્યાંકન નીતિ રાખવી અશક્ય છે. સુપ્રીમ કોર્ટે ( supreme court) ગુરુવારે આ વાત...
સુરત: (Surat) દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાનની શરૂઆત 21 જૂનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો સીધા...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (mukesh ambani) 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ની શરૂઆત કરી છે. આ બેઠકમાં કંપનીના તમામ...
આજે અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા (Rathyatra) પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા (Jalyatra) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...
ભારતના પીઢ ઉદ્યોગપતિ અને ટાટા જૂથ ( TATA GROUP) ના સ્થાપક જમસેદજી ટાટા ( JAMSEDJI TATA) માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વના...
સુરત: કમિ. સિવાયના સુરત મનપાના અધિકારીઓ ( smc officers) પાસે 15 લાખ સુધીના ખર્ચની સત્તા નહી હોવાને કારણે આજે સાંસ્કૃતિક સમિતીના ચેરમેન...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) આજે સુરત (Surat) કોર્ટ કેસ ( court case) માં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતા. રાહુલ...
ભારતીય શેરબજારમાં ( stock market) આજે જુન સીરિઝ પુર્વે આઇટી-મેટલ ( it mettal) શેરોની આગેવાની હેઠળ બોર્ડર માર્કેટ ( border market) માં...
રમતોના મહાકુંભ એવા ટોક્યો ઓલિમ્પિક્સનો ( tokyo olympic) 23 જુલાઇથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે જાપાનની ( japan) સરકારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ...
આણંદ : બોરસદ તાલુકાના ગાજણા ગામે મધરાતે અજાણ્યા શખસોએ 35 વર્ષિય યુવક પર જીવલેણ હુમલો કરી તેને લોહી લુહાણ હાલતમાં જ ઘરમાં...
આણંદ : ઉમરેઠના સુંદલપુરા ગામે ભાડે રહેવા આવેલા શખસે પોતાની ભત્રીજીના લગ્ન કરાવવાના છે તેમ કહી પડોશમાં રહેતા યુવકના પરિવારને ભોળવ્યું હતું....
ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો ( second wave) પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો ( covid 19) નવો...
દાહોદ: દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી. જ્યારે ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. ગુજરાતમાં મોટાભાગના...
વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ પર મંગળવારે મોડી રાત્રે...
જાંબુઘોડા : જાંબુઘોડા મામલાતદાર ઓફીસ ના ઇનચાર્જ નાયબ મામલતદાર બસો રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબી ના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા....
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ કામગીરી પ્રજાહિતમાં કરવામાં આવતી નથી...
હાલમાં જ આનંદ એલ રાયની ફિલ્મ જે ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપર બની રહી છે તેમાં ફાયનલ કાસ્ટિંગ થઇ ગયું છે અને...
દરેક અભિનેત્રી એવા દાવા ન કરી શકે કે આવતી કાલની દિપીકા પાદુકોણે યા આલિયા ભટ્ટ હું છું. આવનારી ફિલ્મો જ તેમનો સ્લોટ...
પ્રિયંકા ચોપરાની ઓળખ હવે સાવ બદલાઇ ગઇ છે. હિન્દી ફિલ્મો તેના માટે ભૂતકાળ બનવા માંડી છે. જોકે તેની ચર્ચા જ થવી બંધ...
ભારતીય જનતા પાર્ટી (bhajap ) ના દિલ્હી યુનિટમાં આજકાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના કેટલાક નેતાઓમાં અસંતોષ વધ્યો...
મૂળ અમદાવાદની એક્ટ્રેસ નેત્રી ત્રિવેદીના માતા – પિતા પણ રંગમંચ ઉપર અભિનય આપતા હતા અને બાળપણથી જ તે કલાજગત સાથે સંકળાયેલી છે....
ગુજરાતી ફિલ્મો બદલાઇ રહી છે. નવા વિષયો, નવી ટ્રીટમેન્ટ, નવા કલાકારો, નવા ગીત-સંગીત વડે તે હવે એવા પ્રેક્ષકોને શોધી રહી છે જે...
સની દેઓલનો દિકરો ફિલ્મોમાં આવ્યો પણ એ રીતે આવ્યો કે તેને રિ-લોંચિંગ કરવો પડશે. ધર્મેન્દ્રને પણ એવી ચિંતા છે કે તેની ત્રીજી...
ફકત સ્ટાર્સથી ફિલ્મો નથી ચાલતી એ હવે અત્યારના સ્ટાર્સ પોતે પણ સમજી ચુકયા છે ને નિર્માતા દિગ્દર્શકો પણ વિચારે છે કે સ્ટાર્સ...
વિદેશમાં જન્મેલી અભિનેત્રીઓ હવિ હિન્દી ફિલ્મોમાં એટલું બધું સ્થાન પામે છે કે આવનારા સમયમાં કોઈકે ફિલ્મોમાં કામ કરવું હોય તો પૂછાશે કે...
સોનમ કપૂર અને ધનુષનો જોરદાર અભિનય તમે ફિલ્મ ‘રાંઝણા’ માં જોયો હતો અને ફિલ્મમાં અભય દેઓલ પણ હતો.આનંદ એલ રાયની ફિલ્મમાં આદર્શ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે ગુરુવારે તાજિકિસ્તાનની રાજધાની દુશાબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં ભાગ લીધો હતો. શાંઘાઈ સહકાર સંસ્થાના સભ્ય દેશોની એનએસએ બેઠક દરમિયાન, તમામ દેશોએ પોતાની વાત સામે મુકવાની પુરી કોશિશ કરી હતી ત્યારે અજિત ડોવાલે આતંકવાદ માટે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અંગે સ્પષ્ટતા કરી હતી. અને આ વાતમાં ડોવાલે સ્પષ્ટ કર્યું હતું કે એસસીઓએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે. કારણ કે આ વારંવાર બનતી ઘટનાઓ છે. જે બે દેશો વચ્ચેની સતત દુશમની માટેનું કારણ બનતી આવી છે.

ભારત એનએસએ અજિત ડોવાલે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એસસીઓએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવી પડશે. જેમાં આતંકવાદી ધિરાણ અટકાવવા કડક પગલાં ભરવા પડશે. એટલું જ નહીં, તેણે નામ લીધા વિના પાકિસ્તાન પર હુમલો કર્યો અને કહ્યું કે તેમણે આતંકવાદ માટે નાણાં પૂરાં પાડવા વિરૂદ્ધ જે તે દેશ પર આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવા પર ભાર મૂક્યો હતો. કારણ કે પાકિસ્તાન સાથે સીધી વાટાઘાટોનું કોઈ ચોક્કસ પરિણામ હજી મળી શક્યું નથી.

આતંકવાદને કાબૂમાં લેવાનો એક્શન પ્લાન
એએનઆઈએ એસસીઓની બેઠકમાં જેઈએમ સામે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અને એક્શન પ્લાનનાં માળખાના ભાગ રૂપે અજિત ડોવલ લશ્કર આતંકવાદી સંગઠનને પ્રસ્તાવિત કર્યો હતો. અજિત ડોવાલે આતંકવાદના નાણાંકીય પોષણ સામે લડવા આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવા પર ભાર મૂક્યો હતો, જેમાં એસસીઓ અને એફએટીએફ વચ્ચેના સમજૂતી પત્રનો સમાવેશ હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ડોવલે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડી કાઢ્યો હતો. અજિત ડોવાલે કહ્યું કે, સરહદ પરના આતંકવાદી હુમલા સહિતના તમામ આતંકી હુમલાના ગુનેગારોને ઝડપથી ન્યાય આપવામાં આવે. તેમણે કહ્યું કે હાલ સંયુક્ત રાષ્ટ્રના નિયુક્ત આતંકવાદી વ્યક્તિઓ અને કંપનીઓ સામે સંયુક્ત ઠરાવો અને લક્ષિત પ્રતિબંધોના સંપૂર્ણ અમલની જરૂર છે.

મહત્વની વાત છે કે શાંઘાઈ સહકાર સંસ્થાના સભ્ય દેશોની એનએસએ બેઠક દરમિયાન, અજિત ડોવાલે આતંકવાદ અંગે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અંગે સ્પષ્ટતા કરી હતી. ડોવાલે સ્પષ્ટ કર્યું કે એસસીઓએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે.