અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સીમિત રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર...
નવી દિલ્હી: કોવિડ-19ના રોગ માટે કારણભૂત કોરોનાવાયરસ (Corona virus) સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) એક મોટી ચિંતાની બાબત છે અને તેની...
સુરત: શહેર (Surat)ની વીર નર્મદ દ.ગુ.યુનિ. (VNSGU)એ નેશનલ એજ્યુકેશન પોલિસી (National education policy) અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને...
સોમવારે સુરત જિલ્લા સહકારી સંઘ ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે યોજાઈ હતી, જેમાં પિયત સહકારી મંડળીઓમાં સને ૨૦૨૦-૨૧માં ભારૂંડી સિંચાઈ...
પલસાણાના દસ્તાન નજીક અધૂરા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે. એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું...
બારડોલી નગરપાલિકાના કથિત કચરા કૌભાંડને ઉજાગર કરવા બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ ખુદ વજન કાંટાથી લઈ ડમ્પિંગ સાઇટ સુધીની કામગીરીનું...
ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું...
રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે કોરોના સેવાયજ્ઞનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનો આભાર...
કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ...
રવિવારે રાત્રે યુરો 2020 ની ફાઇનલ (Euro 2020 final) રમાય હતી. આ મેચમાં ઇટાલી (Italy)એ પેનલ્ટી શૂટઆઉટ (Penalty shootout) પર ઇંગ્લેન્ડને 3-2થી પરાજિત...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલ વેક્સિનેશનના કેમ્પો યોજી રસીકરણની (Vaccintion) કામગીરીમાં પક્ષપાત અને પ્રાંતવાદની રાજનીતિ રમાતાં તેમની કામગીરી...
નાસા (NASA)એ ભારતીય મૂળની ઇન્ટર્ન (Indian intern) પ્રતિમા રોયની હિન્દુ દેવી-દેવતાઓ (Devotees) સાથેની એક નવી તસવીર પોસ્ટ (Tweet) કરી છે, યુએસ સ્પેસ...
વાપી: (Vapi) વલસાડ જિલ્લામાં (Valsad District) સોમવારે અષાઢી બીજના દિવસે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 મીમી અને વલસાડમાં 27 મીમી વરસ્યો હતો....
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ આતંકવાદી સલાઉદ્દીન (Syed Salauddin)ના પુત્રોને સરકારી નોકરીથી બરતરફ કરવા અંગે નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું...
ગૃહમાં ટ્રસ્ટ વોટ (Trust vote) ગુમાવ્યા બાદ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલી (PM Oli)ને મોટો ફટકો પડતાં...
જકાર્તા: ઇન્ડોનેશિયા (Indonesia) માં કોરોના (corona) રોગચાળો કાબૂ બહાર ગયો છે અને દેશમાં આ દિવસોમાં ઓક્સિજનની તીવ્ર તંગી (oxygen crisis)નો સામનો કરવો...
દેશમાં કોરોના (Corona in India) ચેપની બીજી તરંગમાં (Second wave) હજુ કેસોની સંખ્યા વધઘટ થવાની ચાલુ જ છે. જો કે નિષ્ણાંતોના અનુમાન મુજબ...
સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો...
વસ્તી નિયંત્રણ (Population control) અંગે ઉત્તર પ્રદેશ સરકાર (UP Govt)ની નવી નીતિ (Policy)ની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર (Cnetral govt)તેના પર કાયદો લાવવાની...
બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને ( richard brense) વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા ( Leisure travel) સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી...
સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600...
સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સીમિત રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર પરિસરમાં જ ભ્રમણ કરાવવામાં હતું. ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી. પરંપરાગત રીતે ભગવાનનાં પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી. અષાઢી બીજના પાવન પર્વે ગુજરાતમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભરૂચમાં 250 વર્ષથી નીકળતી રથયાત્રાને આયોજકોએ સીમિત કરી માત્ર મંદિર પરિષરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે સોમવારના રોજ સવારના સમયે સમસ્ત ભોંય જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ બાદ ભગવાનના રથનું માત્ર મંદિર પરિસરમાં જ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચની નંદેલાવ પાસે આવેલ આશ્રય સોસાયટીમાંથી ઉડિયા સમાજ અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે એ માટે મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથની પૂજા-અર્ચના કરી અને મંદિર પરિસરમાં જ સાદગીપૂર્વક કોરોના ગાઈડલાઇનનું પાલન કરી રથયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત અધિકારીઓએ અને ભોય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં મંદિર પરિસરમાં રથ ફેરવવામાં આવ્યો
અંકલેશ્વર: અંકલેશ્વરના જગન્નાથજી મંદિરમાં સોમવારે રથયાત્રા યોજવામાં આવી હતી. જે મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં સોમવારે હર્ષોલ્લાસપૂર્વક રથયાત્રા યોજવામાં આવી હતી અને રથયાત્રાનો પ્રારંભ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભગવાન જગન્નાથજીના મોસાળ પક્ષ બનેલા નરેશભાઈ મોદીએ કરાવ્યો હતો અને ભગવાન જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રાના રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. રથયાત્રામાં ઉપસ્થિત ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કર્યું હતું.