સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...
વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે...
દેશ ટૂંક સમયમાં સ્વદેશી રીતે બનાવેલી ત્રીજી કોરોના વિરોધી રસી (Third Indian vaccine) મેળવવા જઈ રહ્યો છે. સરકારી નિષ્ણાત સમિતિની ભલામણ બાદ DCGI...
ભારત (India)ની બેન્ચ સ્ટ્રેન્થ એવી મજબૂત છે કે જ્યારે ભારતીય પસંદગીકારો ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ટીમ પસંદ (Team selection)...
જ્યારથી તાલિબાન (taliban)નો આતંક અફઘાનિસ્તાન (Afghanistan)માં પાછો ફર્યો છે, ત્યાં મહિલા (woman)ઓ અને તેમના અધિકારો અંગે ચિંતા વધી છે. જોકે, તાલિબાન તેની જૂની...
નવી દિલ્હી : ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ સોમનાથ (Somnath) સહિત ગુજરાત (Gujarat)માં ત્રણ નવા પ્રોજેક્ટ (Project)નું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન કટોકટી (Afghanistan Crisis)માં હવે ખુલ્લી બર્બરતા સામે આવી રહી છે. તાલિબાન બુધવારે અફઘાનિસ્તાનમાં ભારત (India)ના ઓછામાં ઓછા બે કોન્સ્યુલેટ...
ઉત્તરપ્રદેશ (UP)ના કાનપુર (Kanpur)માં ખંડણી(Ransom)ને લઈને એક યુવકની હત્યા (Youth murder) કરવામાં આવી હતી. યુવકને તેની નિર્દોષ બહેન (In front of sister)ની સામે...
ભારત (India)માં હાલ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પરત ફરેલા ખેલાડીઓ (Olympians)ને સન્માનિત અને પુરસ્કાર (Gift) આપવાનો યુગ ચાલી...
મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સેમિનાર (seminar)ને સંબોધતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલે...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી (darshna jardosh textile minister) બન્યા પછી સુરત (Surat)ની મુલાકાતે આવેલા સાંસદ દર્શના જરદોષને સન્માનિત કરવા માટે ટેક્સટાઇલ સંગઠનો...
સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
સુરત: સુરત એરપોર્ટ (Surat airport)ના વેસુ (Vesu) તરફના રન-વે (Runway)ને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 41 બિલ્ડિંગ (building)ની નડતરરૂપ ઊંચાઇ દૂર કરવા માટે ગુજરાત...
ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો...
ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો...
દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા...
રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય...
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા...
આપણે આપણાં જ અંતરાત્માને અનુસરીને સામાજિક કૌટુંબિક જીવનમાં સાક્ષીભાવે અવલોકન કરીએ તો… સહજ મનોમંથન પછી એક એવો સૂર ઉઠશે.. કે મારે.. શું.....
ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની આન-બાન-શાન પ્રત્યેક નાગરિકોએ જાળવવી જોઇએ, કેમકે રાષ્ટ્રધ્વજમાં વીરતા, શૌર્ય, બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામી, જોહુકમીમાંથી...
તા.28-7-21 ના ‘ગુજરાતમિત્ર’નો ભારતનાં જ બે રાજ્યોનાં પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ જ દુ:ખદ છે. શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી...
માનવની અદ્ભુત રચના માટે કુદરતનો આભાર માનીએ એટલો ઓછો. માનવીના જીવનનો આધાર શ્વાસ ઉપર રહેલો છે. શ્વાસને ટકાવી રાખવા માટે જેટલી કાળજી...
રાજ્યની સત્તાધારી ભાજપ સરકારે લોકોને ફરી એક વાર ઉલ્લુ બનાવવા સોગઠીઓ ફેંકવા માંડી છે. 2022 ની વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે પાંચ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ કરાશે. ભીખાભાઈની આ ઉમદા કામગીરીની નોંધ વડાપ્રધાને પણ લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સમાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બાર જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સોમનાથ મહાદેવના મંદિરમાં શુક્રવારે અંબાજીના સફેદ આરસના પથ્થરમાંથી તૈયાર થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઈ અમિત શાહ અને વિજય રૂપાણીએ મૂળ અમરેલીના સીમરણના અને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાની કામગીરીને બિરદાવી હતી.
ભીખાભાઈએ પરિવાર સાથે સોમનાથમાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનું ભૂમિપૂજન ભીખાભાઈના હસ્તે કરાયું હતું. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જેનું શિખર 71 ફૂટનું અને 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ બનાવવામાં આવશે. 9 વર્ષ પહેલાં ભીખાભાઈ સોમનાથ દાદાના મંદિરે આવ્યા ત્યારે સોમનાથ દાદાની પ્રદક્ષિણા કરતી બાજુમાં એક ખંડિત ઓટલાને જોઈ ત્યાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ થયો હતો. સુરતના દાનવીર ભીખાભાઈને શિવ અને પાર્વતીમાં અસીમ શ્રદ્ધા છે.
તેઓ યોગીચોક, કાપોદ્રા અને હીરાબાગ ખાતે ત્રણ હીરાની ફેક્ટરીના માલિક છે. જેમાં અંદાજે 5 હજાર કરતાં વધુ કર્મચારી કામ કરે છે.
આ બાબતે ભરત ધામેલિયાએ કહ્યું કે, ભીખાભાઈની દાનની ભાવના ખરેખર ઉમદા છે. તેમણે આ અગાઉ દિલીપભાઈ લાખી સાથે મળી સોમનાથ મહાદેવ માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું ભેટ આપ્યું હતું. ભીખાભાઈ સુરતમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે. તેઓ અવારનવાર સોમનાથ દાદાનાં દર્શન કરવા માટે આવે છે.