આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનું વર્ષ છે. આઝાદી બાદ ઘણાં ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી આ માટે કોઇ એક પક્ષ જવાબદારી ન લઇ શકે....
પ્રેમ વિધવિધ કારણે અને વિધવિધ સ્વરૂપે સૌના જીવનમાં પ્રગટતો રહે છે. જીવનમાં આમ તો ઘણી બધી ચીજોનું મૂલ્ય હોય છે. પણ પ્રેમ...
અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં સહુથી વધારે સંકલન હોય તો બુધ્ધિ અને પૈસાનું આ દેશોની મોટા ભાગની પ્રજા મહેનત, સિસ્ટમ અને અનુશાસનમાં માને...
સુરત દિવસ ને રાત બઢતીના પંથે આગળ વધી રહ્યું છે. પાંચ વર્ષની અંદર દેશમાં આગવા સ્થાન પર પહોંચશે. એકસાથે અનેક પ્રોજેકટ પર...
આપણા હાલના વડા પ્રધાન લોકોને લીંબુ પકડાવવામાં ભારે માહિર છે. ‘કોરોના’માં મૃત્યુ પામનાર વાલીઓનાં સંતાનોને માસિક રૂા. આટલા મળશે અને તેટલા મળશે....
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેઆ કોણ આવીને મારા આંગણાને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી.શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી પેઢીના...
તાલિબાન જેમને કેટલાક લોકો તાલેબન તરીકે પણ ઓળખે છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પણ પોતાની ઓળખ આપનારા અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
સુરત: શહેરના સાંસદ દર્શના જરદોશ કે જેઓ હાલમાં જ રેલવે મંત્રી બન્યા છે તેમની જન આશિર્વાદ યાત્રા શહેરમાં નીકળી હતી. જેમાં હજારોની...
શહેરની વીર નમર્દ યુનિવર્સિટીમાં આગામી 24મી તારીખે યોજનારા ખાસ પદવીદાન સમારોહ પહેલાં જ એટલે કે પદવી હાથમાં આવે તે પહેલા ૭૬.૩૫ ટકા...
અફઘાનિસ્તાનમાં તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી હોવાના અને ઘણા લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. તાલિબાન પંજશીરમાં મોટા હુમલાની તૈયારી...
દેશમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે એક મહિનામાં પેટ્રોલના દરમાં થયેલો પ્રથમ ઘટાડો...
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સર્જાયેલી અફરા-તફરી વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભેગી થયેલી ભીડમાં સામેલ સાત અફઘાન નાગરિકોનાં મોત થયા...
તાલિબાનના કબજા પછી અફઘાનની રાજધાની કાબુલમાં કથળેલી સુરક્ષા પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને બહાર કાવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે રવિવારે ત્રણ ફ્લાઇટ દ્વારા પોતાના 329...
ગુજરાતનાં યુગલ ખેલાડીઓ ભાવીના પટેલ અને સોનલબેન પટેલ 24 ઓગસ્ટથી શરૂ થનારા ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ભારતનું નેતૃત્વ કરશે. ભાવીના મહિલા...
ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતની નજર હવે 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરાલિમ્પિક્સ પર છે. ભારતે આ વખતે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના (રીપીટર) વિદ્યાર્થીઓનું પરિણામ આજે તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 15 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું નથી. જ્યારે ત્રણ મનપા સહિત 32...
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિભાવ આપતાં...
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જીએસટી વિભાગ ત્રણ હજાર કરચોરોને શોધી રહી...
કોરોનાની મહામારી વચ્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇજનેરી અને ફાર્મસીની અટકી પડેલી પ્રવેશ...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનું વર્ષ છે. આઝાદી બાદ ઘણાં ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી આ માટે કોઇ એક પક્ષ જવાબદારી ન લઇ શકે. જ્ઞાતિવાદ, કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદનો ભરડો ચૂંટણીઓમાં ઘુસી ગયો હતો જે ધીરે ધીરે ઓછો થાય છે. દરેક ચૂંટણીમાં લોકશાહી મજબૂત થઇ બહાર આવી રહી છે. વોટબેન્કને ખીસામાં લઇને ફરતા પક્ષો અને દલાલ રાજકારણીઓ હવે રાજકીય બેરોજગારી ભોગવે છે. લોકસભા, રાજયસભા, કોર્પોરેશનો અને ગ્રામ પંચાયતમાં ગુનાહિત હિતો ધરાવતા હજુ ચુંટાઇ રહ્યા છે તે હકીકત ન ભૂલવી જોઇએ. મતદારો આ માટે જવાબદાર કહેવાય. દેશમાં મુઠ્ઠી અસહિષ્ણુતા ભોગવતા અસંતુષ્ટો (કલાકારો, રાજકારણીઓ) દેશનાં આધુનિક અમીચંદો અને મીરઝાફરો લોકશાહીના લૂણા બરોબર છે. સરંક્ષણ અને બીજા રાષ્ટ્રીય પ્રશ્નો પરત્વે વામણો વિરોધ કરવો. રાષ્ટ્રધર્મ પ્રત્યે વિદ્રોહ સમાન છે. સરહદો સળગે છે ત્યારે રાષ્ટ્રીય ઐકય દ્વારા ફકત અને ફકત રાષ્ટ્રીય હિતો જાળવીએ અને દુશ્મન દેશોના બદઇરાદાઓ પર વિજય મેળવીએ.
અમદાવાદ- અરુણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.