ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની...
ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ...
(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4)...
પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ...
વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે,...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) સરકારની રચના થતાં જ આતંક (Terror)નો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ...
સાપુતારા: (Saputara) ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ સહિતનાં પંથકોમાં શનિવારે સતત ત્રીજા...
નવસારી: (Navsari) ઉભરાટ (Ubhrat) જઇ રહેલા સુરતના (Surat) પરિવારની કાર કરાખટ ગામના વળાંક પાસે ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાતાં કાર ચાલકનું મોત...
નવી દિલ્હી: દક્ષિણ ઉદ્યોગ (south industry)ના સુપરસ્ટાર રજનીકાંત (superstar Rajnikanth) કરોડો દિલો પર રાજ કરે છે. રજનીકાંત દક્ષિણ તેમજ હિન્દી સિનેમા (Hindi cinema)માં ખૂબ...
નવસારી: (Navsari) વિદેશોમાં હાલ હીરાની માંગ વધતા નવસારીમાં હીરા ઉદ્યોગમાં (Diamond Industries) તેજી આવી છે. તો બીજી તરફ કોરોના કાળમાં વતન ગયેલા...
સુરત: (Surat) ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં ઉકાઈ ડેમમાં (Ukai Dam) સતત પાણી ઠલવાઈ રહ્યું છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ડેંજર...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં શનિવારે સવારે ભારે વરસાદ (heavy rain)ના કારણે એરપોર્ટ (airport) પરિસરમાં પાણી ભરાયા હતા, જેમાં ત્રણ ફ્લાઇટ્સ રદ (flight...
શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો...
સુરત: (Surat) સુરત શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી...
મુંબઇ : માન્ચેસ્ટર (Manchester)ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી ઇંગ્લેન્ડ (England) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (test match)માં ભારતીય ટીમ (Indian cricket team)...
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર...
છેલ્લા ઘણા દિવસોથી તાલિબાનો (Taliban)ને પાકિસ્તાની (Pakistani) સમર્થન પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા...
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ...
ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat cm) વિજયભાઈ રૂપાણી (Vijay rupani)એ અચાનક મિચ્છામિ દુકડ્ડમ કહી દેતા સમાચારોનું બજાર ગરમ થયું છે. અને નવા સીએમના નામો...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાય અને નર્મદા ડેમ છલકાય તે પહેલાં જ ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગાંધીનગરમાં...
આપણો દેશ એટલે વિવિધતામાં એક્તા રાખનારો દેશ. આપણા દેશમાં અનેક જાતિના લોકો વસે છે. જેના રીતિરિવાજો–તહેવારો જુદા જુદા હોય છે. ચાતુર્માસથી શરૂ...
દાહોદ: દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક મહિલા સહિત ત્રણ ઈસમોએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ...
શહેરા: શહેરાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમા સ્થાનિક લોકો ને ગુરૂવારના દિવસે ચાર વાગ્યાની આસપાસ જૂની વાડી ગામના સગીરની...
નડિયાદ: માતર પંથકની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાતી હતી. તે વખતે સગર્ભાને રસ્તામાં જ પ્રસુતીની પીડા ઉપડતાં ૧૦૮ ની...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી (CM) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સવા વરસ પછી એટલે કે 2022ના નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજ્યમાં અત્યારસુધી ફક્ત લેઉવા પાટીદાર મુખ્યમંત્રી બનતા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની પહેલીવાર કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થતા રાજ્યમાં પાટીદારોનું પલડું ભારે રહેશે તેમ કહેવું ખોટું નથી.
ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા હતા. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને ઉતાર્યા હતા. ત્યારે નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિયુક્ત કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે.

ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બેવાર મુખ્યમંત્રી બન્યા જોકે તેઓ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. 2015માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો
જણાવી દઈએ કે મુખ્યમંત્રીની પસંદગી માટેની બેઠકમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ સહિતના અનેક નામો ચર્ચામાં હતા. દરમિયાન બપોરે 3.00 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ શરૂ થઈ હતી. આ પહેલા કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં દિલ્હીથી આવેલા નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ લોકોના આશ્ચર્યની વચ્ચે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણમાં એક નવો ચહેરો મૂકીને પીએમ મોદીએ ફરી સૌને ચોંકાવી દીધા હતા.