ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા...
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર...
મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો...
પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં...
આજે ન્યૂયોર્કમાં (New york) ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency crash) ક્રેશ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ (Bainanc cryptocurrency exchange) ખૂલ્યું...
પાકિસ્તાનના (Pakistan) માજી કેપ્ટન વસીમ અકરમે (Wasim Akram) આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T-20 World Cup) સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ભારત (India) માટે...
પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા...
તાઈવાન (Taiwan) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
ભાવનગર/સુરત : ઘોઘાથી હજીરા (Ghogha-Hazira) વચ્ચે ત્રણ માસના અંતરાલ બાદ રો-પેક્સ ફેરી (Ro-Pax Ferry) પુનઃ શરૂ થઈ હતી. જો કે, સેવા શરૂ...
સુરત: દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution) મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ એક અહેવાલ મુજબ હવાના પ્રદૂષણને કારણે અનિયમિત...
સુરત : છેલ્લાં એક-દોઢ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની (Petrol, Diesel, CNG) કિંમતોમાં કમ્મરતોડ વધારો થયો છે. વાહનચાલકોની હાલત કફોડી બની...
સુરત : પર્યાવરણના કારણોસર ચીનની (China Government) સરકારે કોલસાની (Coal) ખાણોમાં ખનન કામ અટકાવી ઈન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદવાનું શરૂ કરતાં ભારત સહિત...
સુરત: સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થઇ ચૂકેલા સુરત શહેરમાં બાવા આદમના જમાનાથી ચાલતી આવતી અમુક સમસ્યાઓનો હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો...
સુરત: મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં આખરે ત્રીજા પ્રયત્ને આવેલા ટેન્ડરોમાં પ્રાઈસ બીડ ખોલીને કોન્ટ્રાક્ટ આપવાનો તેમજ...
રાજકોટ: હવે રાજકોટમાં (Rajkot) પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર (Cricketer)...
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 60 માળની (Mumbai Fire) ઈમારતમાં શુક્રવારે આગ લાગી હતી. લાલબાગ (Lalbaug Area) વિસ્તારમાં કરી રોડ પર આવેલા...
હવે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) અનન્યા પાંડેની (Ananya Pandey) મુશ્કેલીઓ વધતી જણાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન (Aryan...
ભારતમાં (India) 100 કરોડ રસીઓના (Vaccination) લક્ષ્યાંકને પૂર્ણ કરવાના પ્રસંગે પીએમ મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ...
દિવાળીના આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી. ગૃહિણીઓ માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની મહારાણી દિવાળીને પોંખવાની તૈયારીઓ...
દિવાળી નજીક આવી રહી છે. દિવાળી હોય એટલે ઉજવણીમાં કોઈ કચાસ સુરતીઓ રાખતા નથી. અવનવી મીઠાઈઓ, નાસ્તાને કેમ ભૂલાય ? ત્યારે હાલ...
હાલ આપ સૌ કોઈ દિવાળીની સાફસફાઈમાં લાગી ગયા હશો. આખા વર્ષના તૂટેલા ફર્નિચર, ઓશિકા, ગાડલા, પસ્તી વગેરે ભેગી કરી ક્યાં તો ભંગારવાળાને...
પંજાબમાં મુખ્ય પ્રધાન તરીકે કેપ્ટન અમરિંદર સિંહને હટાવવામાં આવ્યા અને કઠપૂતળી જેવા ચરણજીત ચન્નીને બેસાડવામાં આવ્યા, તે પછી પણ તેની સમસ્યાઓનો અંત...
બાપુ- બ્રાહ્મણ પંડિતો જો સંતપુરુષ હોય અને લોકોમાં ઉપનિષદના જ્ઞાનનો પ્રસાર કરે તો તે સારું વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકલ ઓછો જોવામાં...
ફિલ્મોની અને ફિલ્મ અભિનેતાઓની સમાજ પર બહુ ઊંડી અસર છે. તેથી ફિલ્મ નિર્માતા અને કલાકારોની ફિલ્મ નિર્માણવેળા જવાબદારી વધે છે. ફિલ્મ એ...
શકિત ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. શાસ્ત્રોમાં નારીની મહત્તા હોવા છતાં સ્ત્રી સશકિતકરણની ઝુંબેશ અને ‘બેટી બચાવ – બેટી પઢાવ’ અભિયાન ચલાવવા છતાં...
પૃથ્વી પર માનવસમાજના ઉદ્ભવ પછી પ્રાદેશિકતા, સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરે પરિબળો દ્વારા ભિન્નતા સર્જાઇ, સભ્યતાને નામે માનવતા પર પ્રહારો થતા રહ્યા. રાજસત્તા,...
ઇન્કમટેક્ષમાં એડવાન્સ ટેક્ષ કાપવામાં આવે છે સંસ્થા તરફથી. બીજી તરફ એવો નિયમ છે કે 31મી માર્ચ સુધી નાણા રોકીને કર્મચરી ઇન્કમ ટેક્ષ...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના દ્વારા રાજ્યના ૯૧૦૪ ગામો અને ૧૬૯ શહેરોને પીવાના પાણી અને ઘર વપરાશના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પણ સિંચાઈ સુવિધા પુરી પાડીને ૧૬.૯૦ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસીત કરાઈ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે કુલ આયોજિત નહેર માળખાના ૯૦ ટકા લંબાઈના કામો પૂર્ણ થયા છે. જેમાં મુખ્ય નહેરના ૪૫૮.૩૨ કિ.મી., શાખા નહેરના ૨,૬૬૧.૫૫૪ કિ.મી., વિશાખા નહેરના ૪,૪૩૪.૨૭ કિ.મી., પ્રશાખા નહેરના ૧૪,૪૧૫.૨૮૪ કિ.મી., પ્ર-પ્ર શાખાના ૪૦,૮૦૪.૯૬૧ કિમી મળી કુલ ૬૨,૭૭૪.૪૫ કિ.મી. લંબાઈના કામોનો સમાવેશ થાય છે.
ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાની કામગીરીના ભાગરૂપે કુલ ૧૬.૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસિત થઈ છે તે પૈકી ૧૫.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં પ્ર-પ્રશાખા નહેરના કામો પણ પૂર્ણ કરાયા છે. ભાસ્કારાચાર્ય ઇન્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઈન્ફોર્મેટિક્સ (BISAG) દ્વારા જાન્યુ-૨૦૨૧માં સેટેલાઈટ ઇમેજના અભ્યાસ મુજબ ૧૨.૦૯ લાખ હેક્ટર પિયત વિસ્તારને નર્મદાના પાણીથી સિંચાઇનો લાભ પૂરો પડાયો છે. જેના પરિણામે ખેડૂતોને પાક પસંદગીમાં, પાક ઉત્પાદન તેમજ આવકમાં વિપુલ પ્રમાણમાં પણ વધારો થયો છે. ૪૫૮ કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેરમાં નર્મદાનું નીર અવિરત પણે વહન કરીને રાજ્યના લાભાર્થી વિસ્તારો સહિત રાજસ્થાનને પાણી પહોંચાડવામાં આવે છે.
રાજ્યના ૯૪૯૦ ગામો તથા ૧૭૩ શહેરોને પીવાનું પાણી/ઘર વપરાશનું પાણી પુરુ પાડવાનું આયોજન છે. જે હેઠળ ઓગષ્ટ-૨૦૨૧ સુધીમાં ૯૧૦૪ ગામો તથા ૭ મહાનગર પાલિકા સહિત ૧૬૯ શહેરોને આવરી લેવાયા છે. જેનાથી અંદાજે ૩ કરોડ નાગરિકોને નર્મદાનું પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નર્મદાના વિશાળ નહેર માળખા થકી જળરાશિમાં પણ વિપુલ માત્રામાં વધારો થતાં ગુજરાત માટે પીવા/ઘરવપરાશના પાણીની તંગી ભૂતકાળ બની ગઈ છે. વિવિધ નદીઓમાં નહેરોના જોડાણ થકી રિચાર્જ માટે સતત પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવ્યા છે.
છેલ્લાં બે વર્ષ દરમિયાન સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ જળસપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવ્યો હતો. જેના કારણે પાણીની ઉપલબ્ધતા તથા જળ વિદ્યૃત ઉત્પાદનમાં પણ વધારો થયો છે. નર્મદા યોજના અંતર્ગત કુલ ૧૪૫૦ MW સ્થાપિત વીજ ક્ષમતાવાળા બે જળ વિદ્યૃત મથક મારફતે અત્યાર સુધીમાં ૫,૦૭૭ કરોડ યુનિટનું વીજ ઉત્પાદન કરાયું છે જેની બજાર કિંમત અંદાજે રૂ. ૨૦,૩૦૮ કરોડ જેટલી થાય છે.