લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
ત્રણ દિવસ બાદ ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણનું થશે દહન
વડોદરા:વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા..
ઓનલાઈન સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ભેરવાતા નહીં, સુરતમાં થયો મોટા સ્કેમનો ખુલાસો
યુનાઈટેડ વેમાં યુવતીએ અગાઉ ઇ – સિગારેટના ધુમાડા ઉડાડ્યા હતા, તેવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ એક્ટિવ
નસરાલ્લાહનો વારસદાર પણ માર્યો ગયો, બંકરમાં સિક્રેટ મિટિંગ ચાલતી હતી ત્યારે ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી
તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નવી સીટની રચનાનો આદેશ
ઇ.વોર્ડ 7ની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા-બોલ, માળી ફળિયાના લોકો પહોંચ્યા વોર્ડ કચેરી
તમે શું કહો છો?, સારા રસ્તા અને ફ્રી પાર્કિંગ નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ…?
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ મોતના મોંમાં ધકેલાઇ ગયા. બન્યુ એવુ કે સ્મશાનભૂમિમાં આવેલા આશ્રયની છત તૂટી પડતાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત અને 15 લોકો ઘાયલ થયા હતા. બચાવ કાર્યકરો અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમે વધુ ભોગ બનેલા લોકો ત્યાં ફસાયા ન હોય તેની ખાતરી માટે કલાકો સુધી કાટમાળ દૂર કર્યો હતો.
આ કેસમાં પોલીસે જુનિયર એન્જિનિયર ચંદ્રપાલ, સુપરવાઇઝર આશિષ, ઇઓ નિહારિકા સિંઘ, કોન્ટ્રાક્ટર અજય ત્યાગી અને અન્ય સામે FIR નોંધી છે. આ FIR મુરાદાનગર પોલીસ સ્ટેશનમાં કલમ 304, 337, 338, 409 અને 427 હેઠળ નોંધવામાં આવી છે.
આ આખી ઘટના પછી મેરઠના વિભાગીય કમિશનર અનિતા સી મશરામે જણાવ્યુ હતુ કે, “મુરાદાનગરમાં શેડ તૂટી પડતાં લગભગ 38 લોકોને બચાવવામાં આવ્યા છે. અમે તપાસ શરૂ કરી દીધી છે અને દોષી ગણાતા લોકો સામે કડક કાર્યવાહી કરીશું.”. ઇજાગ્રસ્ત થયેલા લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક રાહતની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ મેરઠના વિભાગીય કમિશનર અને એડીજી મેરઠ ઝોનને રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. “ઉત્તરપ્રદેશના મુરાદનગરમાં બનેલી દુર્ઘટનાના સમાચારને લઈને ઘણું દુ:ખ થયું છે. રાજ્ય સરકાર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા અને તેમાં ઘાયલ થયેલાઓને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા. આ લોકોના પરિવાર પ્રત્યે હું દુ:ખ વ્યક્ત કરું છું.”. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક ટ્વિટમાં કહ્યુ કે, “મૃતકોના પરિવાર પ્રત્યે હું શોક વ્યકત કરું છું. હું પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટ રાહત અને સહાય માટે કામ કરી રહ્યું છે.”.
કેન્દ્રીય મંત્રી વી કે સિંઘ, જે ગાઝિયાબાદના સાંસદ છે, અને પોલીસ અને વહીવટીતંત્રના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પછીથી સ્થળની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન અતુલ ગર્ગ, જે ભાજપના સ્થાનિક ધારાસભ્ય છે, તેઓ ઘાયલોમાંથી કેટલાકને સરકારી હોસ્પિટલમાં મળ્યા હતા.
રામ સિંહ નામના 63 વર્ષીય વૃદ્ધના અંતિમ સંસ્કાર માટે ગયેલા તેમના નજીકના અનેક સગા-સંબંધીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાંના કેટલાક તો તેમના ઘરના એકમાત્ર કમાઉ વ્યકતિ હતા. આ આખી ઘટના વિશે રામ સિંહના પુત્રી વધારે કંઇ બોલી શક્યા નહીં. તેમણે કહ્યુ કે તેમણે તેમના નજીકના પરિવારના અનેક સભ્યો ગુમાવ્યા છે.