સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે....
પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છે કે મકર સંક્રાંતિ ના દિવસે ધાબા પર પચાસથી વધુ લોકો હશે તો એમની ધરપકડ થશે. આ...
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. સમગ્ર વિશ્વને પોતાના જીવન, સાહિત્ય અને વિચારોથી અચંબિત કરનાર સ્વામીજીનો જન્મદિવસ ભારતમાં “ નેશનલ યુથ...
ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો વર્ષમાં બે વખત જુલાઇ અને જાન્યુઆરી માસમાં થાય છે. ગયા જુલાઇ માસમાં એની જાહેરાત ગુજરાત સરકારે...
૧૨ મી જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કોલકત્તામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદની આજે ૧૫૮ મી જન્મજયંતી છે. માત્ર ૩૯...
સરકાર સામાન્ય રીતે સાઠ વર્ષની ઊંમર પછી સરકારી કર્મચારીઓને પેન્શન આપે છે. પરંતુ સરકારી નોકરી સિવાયનાં વરિષ્ઠો માટે કોઈ વ્યવસ્થા નથી. નોકરી...
આશ્રમમાં સાંજે બધાએ સંધ્યાવંદન કરી લીધા બાદ ચારે દિશામાં પરિક્રમા કરી ચારે દિશામાં પ્રણામ કર્યા.ઉપર આભ અને નીચે ધરતીને પણ પ્રણામ કર્યા.એક...
નવા વર્ષમાં મોદી અને તેમની સરકાર સમક્ષ અનેક પડકારો ઘુરકિયાં કરી રહ્યાં છે. પહેલો તો તા. ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થતો કોવિડ...
મુંબઇ (Mumbai): એક ચોંકાવનારી ઘટનામાં પ્લેબેક સિંગર રેણુ શર્માએ (Renu Sharma) મંગળવારે NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય પંડિતરાવ મુંડે (Dhananjay...
આપણે ત્યાં વર્ષોથી સુધારાવાદી હોવાનો પવન ફુંકાઈ રહ્યો છે. સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે અને...
કોરોના વાયરસ અને આંતરડા આંતરડામાં હાજર બેક્ટેરિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કોરોના વાયરસ (કોવિડ-19)એ ગંભીર ચેપ અથવા રોગ સાથે સંકળાયેલા ચિહ્નોનો...
DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેના વિવાદના સમાધાન માટે...
દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય...
MUMBAI : આજે સવારે ઊઘડતું શેરબજાર મજબૂત ઘરેલું ડેટાને કારણે ઊચું ખૂલ્યું છે. શેરબજારની શરૂઆતથી અત્યાર સુધીના વેપારમાં સેન્સેક્સ (SENSEX) પ્રથમ વખત...
નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક કમિટીની 18 બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આજે ફોર્મ ચકાસણીના...
‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
ખાસ કરીને મોટા શહેરોમાં રસ્તાઓ પર રાહદારીઓને માર્ગ ઓળંગવા માટે ચટાપટા દોરેલા હોય છે જેને ઝિબ્રા ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ...
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)ની બોર્ડ મીટિંગ મંગળવારે મળી હતી. જેમાં સુડાના નવા બજેટનાં આયોજનો બાબતે ચર્ચા કરવા ઉપરાંત નવા ડેવલપમેન્ટ પ્લાન...
બિટકોઇનની કિંમત ૨૨ ટકા જેટલી ગગડી જતાં વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અજબ ડૉલર ધોવાઇ ગયા હતા. અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન શુક્રવારે વધીને...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાની વાટાઘાટો કરવા અને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ પૈકી, અશોક ગુલાટી...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (SC) આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ આગામી આદેશો સુધી કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદા (Farm Bill...
બેંગકોક (Bangkok): ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) અને એચએસ પ્રણોય અહીં ત્રીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યાના કલાક પછી...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણભાર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા પ્રાયોગીક પરીક્ષાનો...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ તેમજ મયંક અગ્રવાલ પણ...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકસીનેશન (Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તે અગાઉ જ ફાર્માસિસ્ટ અને નર્સના પે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ (Vaccination) શરૂ થવાનું છે. દેશમાં કોવિશિલ્ડ (Covi Shield) અને કોવેક્સિન (Covaxin, Bharat Biotech) એમ...
શ્રીનગર (Srinagar): ટાડા કોર્ટે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front – JKLF) ના વડા યાસીન મલિક (Yasin Malik) વિરુદ્ધ 31...
નવસારી, (ગણદેવી) : (Navsari) કોરોના કાળમાં ત્રણ મહિના સુધી શાકભાજી માર્કેટ (Vegetable Market) બંધ થવા છતાં તેનું ભાડું વસુલ કરવાના નિર્દયી નિર્ણય...
રાજકોટના નેતાઓ CMને ભલામણ કરવા ગયા પણ દાદાએ ખખડાવી નાંખ્યા
ગાયકવાડી શાસનમાં પાણીની અછતના સર્જાય માટે મૂકેલા પંપો માત્ર નામશેષ…
જો પ્રિયંકા ગાંધી વારાણસીથી લડ્યા હોત તો PM મોદી બે-અઢી લાખ વોટથી હારી ગયા હોત- રાહુલ ગાંધી
રાજ્યમાં 17મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે: 18 જિલ્લાઓમાં વરસાદ થયો, 12-13 જૂને યલો એલર્ટ
PM મોદીનો તેમના સમર્થકોને મહત્વનો સંદેશ: સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મોદી કા પરિવાર’ હટાવી લો
નડિયાદ ટાઉન પોલીસના નાક તળે દબાણો, ટ્રાફિક નિવારવામાં પોલીસને રસ નહિ
ત્રીજીવાર PM બન્યા બાદ મોદી આ તારીખે ઇટાલી જશે, જ્યોર્જિયા મેલોનીએ G-7 માટે આપ્યું આમંત્રણ
સુરતમાં ફરી ખૂની ખેલ ખેલાયો, દિવ્યાંગ યુવકને બે ઈસમોએ બેરહેમીપૂર્વક રહેંસી નાંખ્યો
મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 10 લોકોના વિમાન દુર્ઘટનામાં મોત, સોમવારે ગુમ થયું હતુ વિમાન
ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે CM તરીકે શપથ લેશે, કહ્યું- અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે
સુરત એરપોર્ટ પર ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગથી દોડધામ મચી
સુરતના મહિધરપુરાના લાલાના અડ્ડા પર પોલીસનો દરોડો, આટલો દારૂ પકડાયો
VIDEO: ભરૂચમાં વ્યાજખોરોએ યુવકને ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો, માંડ બચ્યો..
બોલો, સુરતના બમરોલીમાં ભાડાની દુકાનમાં રૂમ બનાવી કુટણખાનું ચાલુ કરી દેવાયું!
સંસદમાં વિપક્ષને તમારો વિરોધી ન સમજો, તેમને પ્રતિપક્ષ કહો.. કામ કરો, અહંકારી ન બનો- મોહન ભાગવત
ઉદ્ધવને રીઝવવાનો પ્રયાસ? ભાજપે કહ્યું- તેમણે ચૂંટણીમાં ખૂબ મહેનત કરી પરંતુ ફાયદો કોંગ્રેસ-શરદ પવારને
કુંઢેલાગામના તળાવમાં 8 ફૂટના મગરનું ડભોઇ વનવિભાગ અને નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યું…
છત્તીસગઢમાં સતનામી સમાજ કેમ હિંસક બન્યો? 100થી વધુ વાહનો સળગાવ્યા, શું છે જેતખામનો વિવાદ?
NEETમાં NATની વધુ એક ભૂલને લીધે લખનૌની વિદ્યાર્થીની હેરાન થઈ, 715 માર્ક છતાં માર્કશીટ ન મળી
ઉત્તર ભારતમાં ફરી કાળઝાળ ગરમી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જાણો ક્યારે મળશે રાહત
ખંડેરાવ માર્કેટ નજીક વ્રજ સિદ્ધિ ટાવર સિલ કરવા આવેલા પાલિકા અધિકારીઓ સામે વેપારીઓનો વિરોધ
વડોદરામાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં ચારથી પાંચ મકાનના તાળા તોડ્યા
NEET ની પરીક્ષા રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, NTA પાસેથી માંગ્યો જવાબ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મામલામાં મોટું અપડેટ, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
પાલિકાનાં ભરોસે ના રહેવાય, લોકોએ પોતે પાણીથી બચવા પાળ બાંધી
ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડનો લાંચિયો અધિકારી નરેશ જાની ACBના છટકામાં ફસાયો
ડેડીયાપાડાના ધારાસભ્યની ઓફિસના શટર પર દારૂડિયાએ પેશાબ કર્યો, પોલીસે પકડ્યો ત્યારે…
વડોદરા : એક સાથે 8 થી 9 મકાનોની છત તૂટી પડી, ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત
લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો
સુરત: ડુમસની 2000 કરોડની જમીનના કૌભાંડમાં સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ
સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે. આપણે ત્યાં ગામડા કરતાં શહેરી વિસ્તારમાં ગંદકી વધારે જોવા મળે છે. સી.ઇ.ઇ.ના આંકડા પ્રમાણે કચરો જનરલી વનસ્પતિ, ખાદ્ય પદાર્થમાંથી 8 ટકા, કાગળમાંથી 5 ટકા, ધૂળમાંથી 3 ટકા, ધાતુમાંથી 0.5 ટકા, કાચમાંથી 0.6 ટકા, કપડામાંથી 4 ટકા, પ્લાસ્ટીકમાંથી 0.90 ટકા અન્યમાંથી 9 ટકા કચરો પેદા થાય છે.
આમાંથી મોટા ભાગનો કચરો વત્તાઓછા સમયમાં સડી જાય છે. આંકડામાં ઓછો લાગતો પ્લાસ્ટીકના કચરાને સડતા હજારો વર્ષ લાગે છે. એટલે સૌથી વધુ પેદા થતો કચરો વનસ્પતિ કે ખાદ્યા પદાર્થનો 75 ટકા. 0.90 ટકા પ્લાસ્ટીકનો કચરો ઘણો ઘાતક સાબિત થાય છે. ગાંધીજી પોતાનું કામ જાતે જ કરતા. સફાઇનું દરેક ક્ષેત્રે ખૂબ મહત્વ છે. આ બાબતે આપણે (ખાસ કરીને જાહેર ક્ષેત્રોની સફાઇ) પાશ્ચાત્ય દેશો પાસે ઘણું શીખવા જેવું છે.
બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.