સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendrnagar) જિલ્લાના ધાંગધ્રા(Dhangadhra) તાલુકામાં એક મોટી દુર્ઘટના બનવા પામે છે. ધાંગધ્રા તાલુકાના મેથાણ(Methan) ગામ નજીક તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકો(children)ના મોત(Death)...
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક(RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક(Meeting) આજથી શરૂ થઈ છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય દ્વિ-માસિક...
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેને અમૃત મહોત્સવ કહેવામાં આવી રહ્યો છે. આવા સમયે મીડિયાની ભૂમિકા અને દેશમાં...
વડોદરા: વડોદરા શહેરના આજવા સરોવર ના 62 દરવાજા માંથી 15 દિવસ બાદ 211 ફૂટના લેવલ પછીનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં સતત ઠલવાતું બંધ...
વડોદરા: વડોદરા શહેરીજનો મહાનગર પાલિકામાં સમયસર પાણી વેરો ભરે છે છતાં પણ મોટાભાગના વિસ્તારના રહીશો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે...
સુરત (Surat): દક્ષિણ ગુજરાતની જીવાદોરીસમાન ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી ઉપર તંત્રની નજર એવી હોય છે, જાણે તબીબની કોઈ દર્દીને આઇસીયુમાં એડમિટ...
પંજાબ(Punjab): ફેમસ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા(Sidhu Moosewala) મર્ડર કેસ(Murder Case)નો ઘોંઘાટ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક સિંગર(Singer)ને જાનથી મારી નાખવાની ધમકી...
વડોદરા : એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ ના એક શિક્ષક અને સેનેટ સભ્યડો નિકુલ પટેલ સામે વિધાર્થી દ્વારા ભલામણપત્ર આપવા...
સુરત(Surat) : આઝાદી કા અમૃત મહોત્સવના (Aazadi Ka Amrut Mahotsav) ભાગરૂપે દેશભરમાં તિરંગા યાત્રાઓનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત...
વડોદરા: વડોદરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર તથા સર્કલો નજીક ખાનગી વાહનો પેસેન્જરો ભરવા લાંબી કતારો લગાવી રહ્યા છે. ત્યારે તે સ્થિતિ તેવીને...
વડોદરા : દિલ્હી પબ્લિક સ્કુલ અટલાદરા દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે કેજી સેક્સ્નના વિદ્યાર્થીઓને મસ્જીદ બતાવાનું...
વડોદરા: સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે એવા સુવાસળી સાથે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી એમની જ એક...
સિંગવડ: સિંગવડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત તલાટી મંત્રીના સર્વત્રના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા સોમવાર તા.2-8-22 થી...
નડિયાદ: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તારીખ ૧૩...
આણંદ : આણંદ જિલ્લાના ખંભાત, પેટલાદ અને બોરસદના ગામોમાં શંકાસ્પદ લમ્પીના કેસ જોવા મળતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી પશુઓની...
સુરત (Surat): આજે બુધવારે મળસ્કે શહેરના ઈચ્છાપોર (IchchaPore) ખાતે આવેલા યુરો ફૂડ્સના (Euro Foods) પ્લાન્ટની લેબોરેટરીમાં (Laboratory) અચાનક બ્લાસ્ટ (Blast) થયો હતો....
આણંદ : બીવીએમ ખાતે “આઈઓટી પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન તથા ઈવી ચાર્જર પર એક્સપર્ટ ટોક યોજાયો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક્સ તથા ઇસી એન્જીનીયરના...
આણંદ : આણંદના વતની અને વરસોથી લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતે 57.56 લાખનું મકાન આવેલું છે. એનઆરઆઈ મહિલાને અન્ય મિલકત ખરીદવા...
સફેદ રંગનો ચમકતો પદાર્થ મૉનોસૉડિયમ ગ્લુટામેટ એટલે કે આજીનો મોટો એક સોડિયમ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ વાનગીના ચાહક હો તો તેમાં...
દરેક માનવી ને દેશના બંધારણ ના આર્ટિકલ અને કાયદા,નિયમો હેઠળ ભેદભાવરહિત જીવન વ્યતિત કરવા માટે આઝાદી પ્રાપ્ત થઈ છે. અહીં વાત કરવી...
ભારતની વસ્તી (પાક. બાંગ્લાદેશ સહિત) 1820 માં 20 કરોડ હતી. જે 1941 માં 39 કરોડ થઇ. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે...
નવી દિલ્હી: દેશ આ 15મી ઓગસ્ટના રોજ ભારત(India)ની આઝાદી(Freedom)નાં 75 વર્ષની ઉજવણી(Celebration) કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર ‘હર ઘર...
આપણે ત્યાં ગાયની પૂજા થાય, વૃષભોત્સવને દિવસે બળદનું પૂજન થાય, વટસાવિત્રીના વ્રતમાં વડલાની પૂજા કરાય, પરંતુ નાગપાંચમ જેવા દિવસે નાગનું પૂજન થાય...
અભિનેત્રી કેન્દ્રી ફિલ્મોથી અભિનેત્રીઓ સ્ટાર – અભિનેતા માટે મોટો પડકાર ઊભો કરી શકી છે તેની ચર્ચા કયારેક કરીશું. અત્યારે એ ચર્ચા જરૂર...
તાઈપેઈ: અમેરિકી સંસદ(US Parliament)ના સ્પીકર(Speaker) નેન્સી પેલોસી(Nancy Pelosi) મંગળવારે રાત્રે તાઈવાન(Taiwan) પહોંચ્યા હતા. પેલોસી આવતાની સાથે જ ચીન(Chine) ગુસ્સે(Angry) થઈ ગયું અને...
એક કોલેજીયન છોકરી નીના રડતાં રડતાં ઘરે આવી.આંખોમાં આંસુ અને મનમાં ગુસ્સો હતો.ધમ ધમ કરતી બારણાં પછાડીને પોતાના રૂમમાં જતી રહી.દરવાજો બંધ...
એવા ઘણા પ્રમોટર જોયા છે જે કર્મચારીઓને એક ગુલામ તરીકે જોતા હોય છે અને કર્મચારીનું વારતહેવારે અપમાન કરતા હોય છે. આવા પ્રમોટર...
ભ્રષ્ટાચારની અનેક તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા પાર્થ ચેટરજીને રાજય સરકારના પ્રધાનમંડળ અને તૃણમૂલ કોંગ્રેસના પદ પરથી દૂર કરી બંગાળનાં મુખ્ય...
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ થયો જેને સરકાર કેમીકલકાંડ કહે છે, પણ સામાન્ય માણસ માટે તમે લઠ્ઠાકાંડ કહો કે કેમીકલકાંડ તેનો કોઈ ફેર પડતો...
જે ચોતરફ જે ‘ED ED ’ના પોકાર ઊઠી રહ્યા છે-આજે આ નામ જે રીતે વાદ-વિવાદ-વિખવાદના વા-વંટોળમાં અટવાઈને ગાજવીજ કરી રહ્યું છે: યે...
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો વાહન ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં 3ના મોત, 11 ઘાયલ
શિકારની શોધમાં આવી ચડ્યો મહાકાય મગર :સુંઢિયાના ખેતરમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી
દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે
નલિયામાં 10 ડિગ્રી ઠંડીનો પ્રુજારો
ધોળકામાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની 400 લોકોને અસર, 100ને દાખલ કરાયા
વડોદરા શહેરમાં રફતારના રાક્ષસ બેફામ : નશામાં ધૂત કાર ચાલકે બુલેટ ચાલકને ઉડાવ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
સંસદમાં SIR પર ચર્ચા થઈ શકે નહીં, અમિત શાહે કારણ સમજાવ્યું
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendrnagar) જિલ્લાના ધાંગધ્રા(Dhangadhra) તાલુકામાં એક મોટી દુર્ઘટના બનવા પામે છે. ધાંગધ્રા તાલુકાના મેથાણ(Methan) ગામ નજીક તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકો(children)ના મોત(Death) થયા છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરી હતી. જેના પગલે પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહોને તળાવડી માંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક પછી એક એમ પાંચેય બાળકો લાશ બહાર કાઢી દેવામાં આવી હતી.
આ બાળકો દરરોજની જેમ જ મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તલાવડીમાં નાહવા પડ્યા હતા. આ ગોઝારી ઘટનામાં 5 બાળકો મોતને ભેટ્યા હતા. જેમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. એક સાથે પાંચ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પિતાને લાશ તરતી દેખાતા ઘટનાની જાણ થઇ
તળાવમાં નહાવા પડેલા બાળકો જોવા ન મળતા એક પરિવારના પિતાએ તળાવની આસપાસ બાળકોને શોધવા લાગ્યા હતા. તળાવની બાજુમાં છોકરાઓને જોવા જતા આજે પિતાને તળાવમાં એક બાળકીની લાશ કરતી જોવા મળી હતી. જેના પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બુમાબૂમ કરી મૂકી હતી જેના પગલે આજુબાજુના લોકો દોડીને ઘટના સ્થળે આવ્યા હતા. ફાયર વિભાગે તરવૈયાઓની મદદથી એક પછી એક પાંચે બાળકોની લાશ બહાર કાઢી દીધી હતી. બાળકોની લાશો ને જોતા પરિવારજનોમાં આકરંદ છવાઈ ગયો હતો.
તમામ બાળકો આદિવાસી પરિવારનાં
ધાંગધ્રા તાલુકા ના મેથડ ગામના સરપંચ રંજનબા ઝાલાએ જણાવ્યું હતું કે ખેતરમાં મજૂરી કામ માટે આવેલા બે પરિવારના પાંચ બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા. આ તમામ બાળકો આદિવાસી પરિવારના હતા તેઓ રોજબરોજની ક્રિયા મુજબ તળાવમાં નાહવા પડ્યા બાદ એકાએક ડૂબી જવા લાગ્યા હતા જેના કારણે ચાર બાળકી અને એક બાળકનો કમકમાટી ભર્યું મોત થયું હતો