વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
મિડલ ઇસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે ગુજરાતના બજારો અને ઘરેલુ રસોડા સુધી પહોંચી ગઈ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસ સપ્લાયમાં અછત, કાચા માલની અછત અને વધતી માંગના કારણે અનેક વસ્તુઓના ભાવમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડરથી લઈને મિનરલ વોટર, ઈલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન વાસણો, યાન અને ખાદ્યતેલ સુધી ઘણા ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે. ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની માંગ અચાનક વધી જતા ઘણા વિસ્તારોમાં અછત સર્જાઈ છે. ગેસ બુકિંગની ઓનલાઈન સુવિધા ઘણી જગ્યાએ બંધ થવાને કારણે લોકો સીધા ગેસ એજન્સીઓ પર પહોંચતા જોવા મળ્યા છે, જ્યાં લાંબી લાઇનો લાગી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 60 રૂપિયાનો વધારો થઈને કિંમત લગભગ 920 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વધુમાં, એક સાથે મોટા પ્રમાણમાં બુકિંગ થતાં મિસ કોલ અને વોટ્સએપ બુકિંગ સિસ્ટમ પણ ઘણી જગ્યાએ ક્રેશ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધની અસર મિનરલ વોટર પર પણ પડી છે. પ્લાસ્ટિક બોટલ બનાવવા માટેનો કાચો માલ વિદેશમાંથી આવતા હોવાને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે. તેના કારણે 20 લિટરની પાણીની બોટલનો ભાવ 115 રૂપિયાથી વધીને લગભગ 180 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આગળ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે ઘણા લોકો હવે ઈલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન સ્ટોવ તરફ વળ્યા છે. વધતી માંગના કારણે ઈલેક્ટ્રિક સગડીના ભાવમાં લગભગ 15 ટકા સુધી વધારો થયો છે. અગાઉ જ્યાં એક મહિને 5-10 જેટલી સગડી વેચાતી હતી, ત્યાં હવે કેટલાક દુકાનોમાં રોજ એટલી માંગ જોવા મળી રહી છે. સાથે સાથે ઈન્ડક્શન પર વપરાતા વાસણોની માંગ પણ વધી છે અને તેના ભાવમાં પણ લગભગ 5 ટકા વધારો નોંધાયો છે.
ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ આ પરિસ્થિતિની અસર પડી છે. કેટલાક યાન ઉત્પાદકોએ યુદ્ધની આડમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો વધારો કરી દીધો છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આ વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વધારો કૃત્રિમ હોઈ શકે છે, જેનાથી કાપડ ઉત્પાદન પર અસર પડી શકે છે. ખાદ્યતેલના બજારમાં પણ વધારો નોંધાયો છે. રાજકોટમાં ખુલ્લા બજારમાં સિંગતેલમાં લગભગ 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા અને પામતેલમાં 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. પામતેલનો ભાવ વધીને લગભગ 2360 રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું વેપારીઓ જણાવે છે.ઉદ્યોગ ક્ષેત્રમાં પણ અસર જોવા મળી રહી છે. મોરબીના પોલીપેક ઉદ્યોગમાં પ્લાસ્ટિક રો મટીરીયલ, જે અગાઉ 90-92 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, તે હવે 145-150 રૂપિયા સુધી પહોંચ્યું છે અને ઘણા વેપારીઓને બ્લેક માર્કેટમાં માલ મેળવવો પડી રહ્યો છે.
હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર પણ આની અસર દેખાવા માંડી છે. અનેક હોટેલ્સ બંધ કરવાની નોબત આવી છે, તો કોઈ કોઈ હોટેલ અને રેસ્ટોરાંમાં મેનૂ પર કાવ મૂકાયો છે. તો વળી કોઈ જગ્યાએ તો એલપીજીના ઊંચા ચૂકવાયેલા દામ કસ્ટમર્સ પાસે બિલમાં વસૂલવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને લઈને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે હાલ દેશમાં ઈંધણના ભાવ વધારવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.