અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે...
વિશ્વ હજુ કોરોનાની મહામારીથી બહાર આવ્યું નથી ત્યાં હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગના સમાચાર આખા વિશ્વમાં છવાઈ રહ્યાં છે....
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા...
સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો...
સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો...
ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પછી 23 વર્ષીય જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગરની હત્યાં ( murder) મામલે ઓલમ્પિક...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર...
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ...
આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ...
સલમાન ખાનની ( salman khan) ફિલ્મ દર વર્ષે ઈદ ( eid) પર રિલીઝ થાય છે. આ વર્ષે તેની ફિલ્મ ‘રાધે’ ( radhe)...
vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની...
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર...
રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે...
રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ...
ગાંધીનગર : આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં...
સુરત: (Surat) કોરોનોની બીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ભાજપના (BJP) કાર્યકર્તાઓને પણ રડવાનો વારો આવ્યો હતો. સવલતોને અભાવે કાર્યકર્તાઓને પણ તેમના...
દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી...
અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે, તેની સાથે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા ઈન્જેકશનની અછત જોવા મળી...
સુરત: (Surat) ભાજપ (BJP) ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,017 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં...
મહાનગરપાલિકા પર સીધો આક્ષેપ: ગટરનું પાણી ડ્રેનેજ દ્વારા નદીમાં છોડવાનું બંધ ન કરી શકી
ઓક્ટોબરમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં ખુલાસો: વિશ્વામિત્રીનું પાણી ‘અતિ ઝેરી’ શ્રેણીમાં મુકાયું
વડોદરા ગુજરાતની જીવાદોરી સમાન અને મગરના આશ્રયસ્થાન તરીકે જાણીતી વિશ્વામિત્રી નદીની દયનીય સ્થિતિ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશની અતિ પ્રદૂષિત નદીઓની જાહેર કરવામાં આવેલી યાદીમાં વિશ્વામિત્રીને છઠ્ઠું સ્થાન મળ્યું છે, જે વડોદરા શહેર માટે ચિંતાનો વિષય છે. ઓક્ટોબર માસમાં લેવામાં આવેલા નદીના સેમ્પલના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નદીનું પાણી અતિ ઝેરી હોવાનું સ્થાપિત થયું છે.
નદીના આ પ્રદૂષણ સ્તરને લઈને વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ અમીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે નિવેદન આપ્યું છે કે, આ રેન્કિંગમાં પણ વિશ્વામિત્રીને અન્યાય થયો છે. તેમના મતે, નદીમાં પ્રદૂષણની માત્રા એટલી ગંભીર છે કે તે દેશની પ્રથમ ક્રમાંકની સૌથી પ્રદૂષિત નદી હોવી જોઈએ.
શૈલેષ અમીને વધુમાં જણાવ્યું હતું કે, “નદીમાં ગંદકી અને ઝેરી તત્ત્વોનું પ્રમાણ જોતાં, વિશ્વામિત્રી પ્રથમ સ્થાને જ હોવી જોઈએ. આ છઠ્ઠો ક્રમ તેની ગંભીરતાને ઓછી આંકવા સમાન છે.”
આ ભયાનક પ્રદૂષણનું મુખ્ય કારણ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળતા છે, જે નદીમાં ગટરના પાણીનો સીધો નિકાલ અટકાવવામાં નિષ્ફળ રહી છે. શૈલેષ અમીનના મતે, પાલિકા હજી પણ ગટરના પાણીને ડ્રેનેજ દ્વારા નદીમાં છોડવાનું બંધ કરી શકી નથી. આ અનટ્રીટેડ ગટરનું પાણી જ વિશ્વામિત્રીને વિષનદી બનાવી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણની આ ગંભીર સપાટી માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ નદી પર નિર્ભર મગર સહિતના જીવસૃષ્ટિ અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો છે. અતિ ઝેરી પાણી મગરના અસ્તિત્વ માટે જોખમી સાબિત થઈ શકે છે.
વડોદરા શહેરની ઓળખ સમાન આ નદીને બચાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે નક્કર પગલાં લેવા અનિવાર્ય છે, જેથી આ જીવંત નદીને મૃત નદી બનતી અટકાવી શકાય.