આજ સવારથી ભારતીબેનનું હૈયું હરખને હિલોળે ચડ્યું હતું. એકની એક દીકરીની આજે સગાઇ નક્કી થઇ ગઇ. બે મિટિંગ પછી છોકરા છોકરીએ લગ્ન...
ગાંધીનગર: (Gandhinagar) સીબીએસઈ પછી હવે ગુજરાતમાં (Gujarat) પણ ધો.12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા (Exam) આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય...
થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં જુદા જુદા જિલ્લાઓમાં ગંગા કિનારે છીછરી સામુહિક કબર મળી આવી હતી. કેટલાક અખબારોએ હેવાલ આપ્યા કે 2000થી...
એક બહુ જાણીતી ઉક્તિ છે : ‘નરકમાંય પુસ્તકોનો સાથ મળે તો નરક પણ સ્વર્ગમાં પલટાય જાય..! ‘આ વિરોધાભાસી વાત છે. : ‘પુસ્તક...
ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશે દ્વારા બનાવાયેલી દવા એન્ટિબોડી કોકટેલને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ...
નડિયાદ: નડિયાદ શહેરના કાઉન્સિલર દ્વારા પોતાના પાર્ટી પ્લોટના ઉદ્દઘાટન અને નવઘણ ભરવાડના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં આવતાં, તેમના વિરૂધ્ધમાં...
આપણી આસપાસ સુખની જિંદગી જીવતાં લોકો તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે, કારણ આપણે સુખની ખોટી વ્યાખ્યા કરીએ છીએ અને આપણી...
આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાય અને ગૌવંશ પર એસિટ છાંટી તેમની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે....
દાહોદ: સંજેલી ઝાલોદ રોડ પર એક માથાભારે યુવકે રસ્તા પર જ પંચાયત ની મંજૂરી વગરબંગલો બનાવી દીધો. પંચાયતે સીટી સર્વે નં ૧૭૮ ...
દેશનું અર્થતંત્ર સખત સંજોગોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાથી દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ દેશમાં મંદીના...
દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો...
કાલોલ: સોશિયલ મીડિયાના ફાયદા ઉપરાંત ગેરફાયદાઓ પણ વધી રહ્યા છે. સાંપ્રત સમાજમાં ડિજિટલ મોબાઈલ અને ડિજિટલ સાધનો દ્વારા દુરુપયોગ થવાના કિસ્સાઓ સમાજમાં...
વડોદરા: (Vadodra) સમગ્ર મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો સપ્લાય કરનાર કુખ્યાત લાલુ સિંધિને જિલ્લા ક્રાઈમ બ્રાંચે (crime Branch) ઍકસપ્રેસ ટોલનાકા પાસેથી...
વડોદરા: કોરોના મહામારીને કાબુમાં લેવા સતર્ક તંત્રને પડકાર ફેંકતો ભેજાબાજ કોઈપણ રિપોર્ટ વિના કોરોનાના આરટીપીસીઆરના બનાવટી રિપોર્ટ બનાવતો ડીસીબી એ રંગેહાથ ઝડપી...
વડોદરા: શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર નીચેના રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા અકસ્માત ની ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા થોડા...
વડોદરા: બાલભાવન ખાતે વાહન ચાલક યુવકે બોલાચાલી કરી કાયદા વિરુદ્ધ બચાવ અર્થે બોલાચાલી કરી પણ તેના ખોટા વિરોધથી અટક્યા વિના તેને માસ્કનો...
વડોદરા: વડોદરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવી દર્દીઓની સારવારમાં જોતરાયા હતા.જ્યારે ટીપ્પણી કરવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકાના શિવરાજપુર ગામે વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી મુન્નાભાઈ એમબીબીએસને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો...
વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ...
રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે...
ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની (Treatment of allopathy) સાથે સાથે આયુર્વેદિક સારવાર (Ayurvedic treatment) આપવામાં આવી છે જે સાચા...
સુરત : બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતા મામલો બિચક્યો છે. તેમના આ વિવાદસ્પદ નિવેદન બાદ તા. 1 જૂનના રોજ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિવર્સિટીએ (University) પીજી અને યુજીમાં ફાઇનલની અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા (Exam) યોજવા શરૂ કરેલી ગતિવિધિ ઉપર રાજયના શિક્ષણમંત્રીએ...
નવી દિલ્હી: (Delhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો...
દમણ-સેલવાસ: (Daman) સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ (Weekend) અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો છે....
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry Of Health) મંગળવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અંગે સમજૂતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે કોવિશિલ્ડના...
શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક...
હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર...
ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ...
દાહોદ: ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સીમલીયા ગામની 24 વર્ષીય પરણીતાએ પોતાના પતિ દ્વારા કરાતી મારકૂટ, ઝઘડા અને જાનથી મારી નાખવાની ધમકીઓથી પરેશાન થઈ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાયલબેન કિશોરીના લગ્ન 12-03-2023ના રોજ લલિતભાઈ પારસિંગભાઈ કિશોરી સાથે થયા હતા. શરૂઆતના એક મહિનામાં પતિનું વર્તન સારું રહેલું, પરંતુ બાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડા, અપમાન અને મારપીટ કરવાનું શરૂ થયું હતું.
વારંવારના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાઈને પાયલબેન પોલીસ સ્ટેશન પહોંચી હતી. દાહોદ મહિલા પોલીસે પતિ લલિતભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.