સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મળસ્કે 4 થી 5 વાગ્યા દરમ્યાન વરસાદ શરૂ થાય છે અને તે વહેલી સવાર સુધી...
ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate) સહિત અન્ય મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી સરકારે એકવાર ફરીથી વધારી છે. કોરોના (...
CBSE બોર્ડનું 12મા ધોરણનું પરિણામ તૈયાર કરવા અંગે 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટ (supreme Court) સમક્ષ તેમનો રિપોર્ટ સોંપી...
ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ( mobile internet) વપરાશકારો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સસ્તા ડેટાને લીધે, હવે ડેટા વપરાશ પણ ખૂબ વધારે છે....
દિલ્હીની કેજરીવાલ સરકાર ત્યાંની પ્રજા માટે શિક્ષણ-પાણી અને વીજળીની સુંદર વ્યવસ્થા કરી જે એમની પ્રજા પ્રત્યે સદ્ભાવના અને સત્યનિષ્ઠાની પ્રતીતિ થાય છે....
વિશ્વમાં દરેક માનવી કયારેય એકલો હોતો નથી કેમ કે અન્ય માનવી સાથે વાતચીત કરતો હોય ત્યારે મનમાં તો કંઇ બીજા જ વિચારો...
ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો...
અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક...
હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ...
સ્નેહાબહેન અને સૌરભભાઈ પતિ પત્ની હતાં. લગ્નને ૫૫ વર્ષ થઇ ગયાં હતાં.એકનો એક પુત્ર અમેરિકા રહેતો હતો.તેઓ અહીં એકલાં રહેતાં હતાં.બંને પ્રેમથી...
ભારત કોરોનાની ( corona) બીજી લહેરમાંથી ( second wave) બહાર આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi)...
એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં...
નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન, દિગ્ગજ ઓપનર અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે સાઉધેમ્પ્ટનની ભીષણ ગરમીમાં ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ...
૨૦૦૭ માં ધર્મશાળામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામે લડી રહેલા વિશ્વને હવે વેક્સિનને કારણે કોરોનામાંથી રાહત મળી રહી છે. અનેક દેશમાં વેક્સિનેશનને કારણે લોકોને માસ્ક...
surat : નવી સિવિલમાં ( new civil hospital) વહેલી સવારે બે કલાક સુધી વીજળી ડુલ ( power cut) થઇ ગઇ હતી. જેના...
surat : સુરત મનપાની ચૂંટણીમાં ( election) ભાજપને 27 બેઠક ઉપર હરાવીને મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટી ( આમ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 17 જૂનના રોજ ભારતની સુપ્રીમ કોર્ટ ( SUPREME COURT) સમક્ષ મુલ્યાંકનનાં માપદંડમાં વર્ગ 12 નાં...
કોંગ્રેસની ( congress) સોશ્યલ મીડિયા ( social media) ટૂલ કીટનો ( toolkit) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે ટ્વિટર...
surat : પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટે ડીજીટીઆરની ( dgtr) ભલામણ છતા કેન્દ્રના નાણા મંત્રાલયે વિવર્સના પક્ષે રહી ડ્યૂટી...
surat : શહેરમાં અઠવાડિયા અગાઉ પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સમાં પાંચ આરોપીનાં રિમાન્ડ પૂરાં થતાં તેમને જેલમાં મોકલી દેવાયા છે. ત્યાં હવે ક્રાઇમ બ્રાન્ચે...
બીલીમોરામાં ચિમોડિયા નાકા એસ.વી.પટેલ રોડ પાસેના બેનસો સામે લીકેજ ડ્રેનેજની લાઈનને રીપેરીંગ કરતી વેળા પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠો ખોરવાયો હતો....
નવસારીના બંદર રોડ પરથી રેતી અને માટી ભરેલી ઓવરલોડેડ ટ્રકોને પગલે પાલિકાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હતા. જેથી પાલિકાએ પોલીસ વિભાગને રજુઆત...
સંઘપ્રદેશ દમણના કચીગામ ઉદ્યોગ વિસ્તારમાં આવેલી નયાસા સુપર પ્લાસ્ટ પ્લાસ્ટીક હોમ એપ્લાયન્સિસ પ્રોડક્સ બનાવતી કંપનીનાં કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે વહેલી...
સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ગ્રાન્ટમાંથી રૂપિયા 40 લાખના ખર્ચે એલઇડી લાઇટ મૂકવામાં આવી હતી. જેનું કામ પૂર્ણ થતા ઇન્ચાર્જ સરપંચ...
વાપીના ઈમરાનનગરમાં વલસાડ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરતાં તીનપત્તી હાર-જીતનો જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ...
નવસર્જન કેળવણી મંડળના ૬૦ વર્ષ જૂના સુમિત્રાબેન મોહનલાલ રૂઘનાથજી દેસાઈ વિદ્યાભવન, અટારના નવા મકાનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને સુરતના પોલીસ...
ધરમપુર તાલુકાના આસપાસના ગામડાઓમાં રહેતા અને એસટી ડેપોમાં ફરજ બજાવતા 12 કંડકટરના લાયસન્સ રીન્યુ નહીં કરાતાં હાલ તેમને કામ સોંપાશે નહીં. જેને...
વીર નર્મદ યુનિ.એ આગામી 21 જૂનથી સ્નાતકના પહેલા વર્ષના અલગ અલગ અભ્યાસક્રમો ઉપર વર્ગદીઠ 25 ટકા બેઠકો વધારી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા...
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશ – આઈઆઈટીઈ) ગાંધીનગર દ્વારા 15 જૂનથી સેન્ટર ઓફ એજ્યુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે...
કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે જાહેરાત બાદ ઉદ્યોગપતિઓ, મેન્યુફેક્ચરર , જીએસટી ઘટાડાનો લાભ પોતાના નફામાં ઘટાડો કરીને ઉત્પાદનને સસ્તી કરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આપે તે ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારનું જીએસટી કાઉન્સિલનું આ માટેનું મિકેનિઝમ શું કરે છે તે આવનારા નાણાકીય વર્ષ માર્ચ 2026 સુધીમાં સ્પષ્ટ થવું જોઈએ. સામાન્ય મધ્યમ વર્ગને મોંઘવારીથી રાહત થાય એ અત્યંત જરૂરી છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી, તેમાં જે બે મહિના પહેલા સુધારો કરવામાં આવ્યો તે દરમિયાન દેશના લોકો પાસેથી 55 લાખ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવેલા છે.
વર્ગની દ્રષ્ટિએ જોવામાં આવે તો 54% ગરીબ 45% સામાન્ય મધ્યમ વર્ગ અને માત્ર ત્રણ ટકા પૈસાદાર વર્ગ ના ખિસ્સામાંથી GST વસૂલવામાં આવ્યા છે, એટલે હવે જવાબદારી ઉદ્યોગપતિઓની તથા ઉત્પાદકોની અને કોર્પોરેટ્સ ની , અને FMCG પ્રોડક્શન કરતી કંપનીઓની છે કે જીએસટી નો ઘટાડો જે છે તેનો સીધો ફાયદો પોતાનો નફો ઘટાડીને લોકોના દૈનિક જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવ માં, મોંઘવારીમાં ઘટાડો કરે અને સરેરાશ ભારતીયને રાહત થાય ને તેની બચતમાં વધારો કરવાનું કારણ બને. કેન્દ્ર સરકાર નું જીએસટી કાઉન્સિલ મોનિટરિંગ કરે તો સારું.
નવસારી – રાજન જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.