રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 39 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એકપણ...
ગાંધી અને સરદારના મોડેલને કચડીને ભાજપ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મોંઘવારીમાં દુષ્કર બનાવી દીધું છે, ત્યારે ગુજરાતની જનતાને દારૂ...
કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને...
રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી -20 વર્લ્ડ કપ (T-20 World Cup)મેચોના જૂથની જાહેરાત કરી છે. શુક્રવારે ઓમાનમાં જૂથો નક્કી કરવામાં આવ્યા હતા. રસપ્રદ...
કોરોના (Corona) સંકટ વચ્ચે કાવડ યાત્રા (kavad yatra)ને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ઉત્તર પ્રદેશ સરકારે (UP Govt) સુપ્રીમ કોર્ટ (Supreme court)માં...
ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની અફઘાનિસ્તાન (Afghanistan)ના કંધાર પ્રાંતમાં હત્યા કરવામાં આવી છે. શુક્રવારે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડજેએ આ માહિતી આપી...
ઇમોજી એટલે કે એવા આઇકોન જ્યાં તમારા શબ્દો ખૂટી પડે તેમ છતાં તેના મારફતે તમારી લાગણીઓ વ્યકત કરી શકાય. ઇમોજીની પોતાની એક...
વરસાદ!!!.. કોને ના ગમે ? અને એમાંય મોજીલા સુરતીઓ માટે તો બસ વરસાદ એટલે મોજમજાનું એક બહાનું જ સમજી લો ને!! એકાદ...
ચોમાસાની સિઝન સાથે કુંવારીકાઓ માટે અલુણા અને જયાપાર્વતીના વ્રતની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જ સારા પતિની શોધ માટે...
મોન્સુન શરૂ થતાની સાથે જ અલુણા અને જયા પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતી ગર્લ્સ અવનવી ક્રિએટીવીટી કરી રહી છે....
નવી દિલ્હી: ભારત (India)માં ડ્રોનનો ઉપયોગ સરળ રીતે કરી શકાય તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા ડ્રોન નિયમો (drone rules) રજૂ કર્યા...
સુરત: આગામી 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh utsav) છે. સુરત (Surat)માં ગણેશોત્સવની ઉજવણી (Celebration) ભારે ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ...
સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ અંગ્રેજો ગયા, પણ તેમણે ભારતની પ્રજાને ગુલામ બનાવવા ઘડેલા કેટલાક કાયદાઓ રહી ગયા છે. તેમાંનો પહેલો...
કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત...
પેટ્રોલ તોફાની બન્યું છે, પણ કોઇને એનો રંજ નથી. બે મહિનામાં લગભગ 10 રૂ. પેટ્રોલ અને 9 રૂ. ડિઝલના ભાવ વધ્યા છે....
શહેરો-ગામોને હરિયાળાં બનાવવાં હોય તો નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વૃક્ષોનો મહિમા અપાર છે. વૃક્ષો વાદળોને ખેંચી લાવી વધુ વરસાદ...
દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે...
મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા...
ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે...
ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યનું સર્જન કરી તેને સૃષ્ટિમાં અનેક રીતે ખુશીઓથી ભરેલો ખજાનો ઉપહાર તરીકે આપ્યો.પરંતુ મનુષ્ય ભગવાને આપેલા...
લોકપ્રિય શો બાલિકા વધુ (Balika vadhu) સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરી (Surekha sikri)નું 75 વર્ષની...
વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી...
ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપવાનો ઇન્કાર થયા પછી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા સ્ટેન સ્વામી એક તામિળ પાદરી હતા, જેણે ઝારખંડમાં આદિવાસીઓ...
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી...
આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે...
હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.