હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી...
વડોદરા : જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે જીવાદોરી કહેવાતી વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે...
તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો તે પછી અચાનક અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓને ભારતનું મહત્ત્વ સમજાયું છે. ઇતિહાસમાં અલભ્ય કહી...
રીઝર્વ બેંક ઓફ ઇંડિયા વારંવાર જુદી જુદી રીતે બેંકના ગ્રાહકોને સતર્ક રહેવા મેસેજ આપતી રહે છે તે ઘણી સારી વાત છે. પણ...
દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કે બળાત્કારની ઘટના સતત બનતી રહે છે. પણ થોડા ઉહાપોહ પછી પાછું જૈસે થે! તાજેતરમાં ગોવાના બીચ પર...
રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ...
ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની...
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી...
એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન...
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં...
અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના...
તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી....
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે નદી નાળાઓ છલકાઇ ગયા હતાં.ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ICC T20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓફ સ્પિનર આર...
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ...
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે...
બારડોલી: (Bardoli) આમ આદમી પાર્ટીની (Aam Admi Party) જનસંવેદના મુલાકાત અંતર્ગત કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈસુદાન...
દુબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઇમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં વધુ 6 કેસ સાથે કુલ 17 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 15 દર્દીઓ સાજા...
સાપુતારા: ડાંગ જિલ્લામાં (Dang District) સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીને જોડતા ત્રણથી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા ત્રણ કોઝવે સવારનાં અરસામાં પાણીમાં...
આસામમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર ભયાનક બોટ અકસ્માત (accident)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસાફરોથી ભરેલી બે બોટ જોરહાટ જિલ્લાના નિમાટી ઘાટ પાસે...
દિલ્હી: (Delhi) ફરી એકવાર માનવતા માટે શરમજનક બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી સિવિલ ડિફેન્સમાં (Civil Defense) કામ કરતી યુવતી...
કોરોના (corona)ની બીજી લહેર દરમિયાન મૃત્યુ (death)ના મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) બુધવારે મહત્વની ટિપ્પણી (comment) કરી હતી. કોર્ટે મૌખિક રીતે કહ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં હવે મહિલાઓને (Women) પણ નેશનલ ડિફેન્સ એકેડમી (National Defense Academy) માં પ્રવેશ મળી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને...
કોરોનાવાયરસ (corona virus)ના અન્ય પ્રકારો (variant)ની તુલનામાં, ડેલ્ટા વેરિઅન્ટ (delta variant) શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝ (antibody)ને ધોખામાં રાખવામાં સક્ષમ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ...
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) કમલમ્ ખાતે ભાજપના (BJP) નેતાઓની હાજરીમાં ખેસ પહેરી પ્રવેશ લેનાર બિન્ની ગજેરા નામના સૌરાષ્ટ્રના કાર્યકરને મામલો વિવાદ થયો...
સુરત: (Surat) કોરોના મહામારી, આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા અન્ય ધાર્મિક તહેવારની ઉજવણી દરમ્યાન સુરતના નાગરિકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઇ શરીર સંબંધી...
નવી દિલ્હી: પહેલી વાર ભાગ્યે જ કોઈએ માન્યું હશે કે શિખર ધવન (Shikhar Dhawan) અને આયેશા મુખર્જી (Ayesha mukharjee)ના છૂટાછેડા (divorce) ના...
સુરતઃ (Surat) કોરોનામાં થોડી ધીમી પડી ગયેલી મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી હવે સુરતમાં ફરી તેજ બની ગઈ છે. પ્રથમ...
લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.