ગુજરlત સરકારે કર્ફ્યુને લઇને એક મોટો નિર્ણય લીધો હતો. કરફ્યુ 15 ફેબુ, સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક કલાક ઘટાડવાનો નિર્ણય...
લુણાવાડા : લુણાવાડા નગરપાલિકામાં તત્કાલિન પ્રમુખે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. અને સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉન...
સંતરામપુર : કડાણા તાલુકા ના લાડપુર ગામે મકાન માં અચાનક જ આગ લાગતા જોતજોતામાં મકાન ને બાજુમાં આવેલ મકાન પણ આગની જ્વાળાઓ...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ગંભીર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ...
વડોદરા: વડોદરા-વાઘોડિયા રોડ પર ડીબીએસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સંસ્કાર નગર નામની રહેણાક મકાનની સ્કીમ મૂક્યા બાદ લોભામણી જાહેરાતો આપી મકાનો...
વડોદરા, તા.૨૯વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં...
વડોદરા: િજલ્લા બાળ શ્રમ નાબુદી ટાસ્કફોર્સ કમીટીએ સયાજીબાગમાં પક્ષીઘરના અંદરના ભાગમાં ચાલી રહેલબાંધકામ માટ 17 બાળકોનો ઉપયોગ કરતા ટાસ્કફોર્સ કોન્ટ્રાકટર િશવાલય ઈન્ફ્રા...
કાલોલ: કાલોલ નગરપાલિકા ની સામે આવેલ કાપડ ની લારી નજીક આવેલા લાઈટના થાંભલા ઉપર ગુરુવારે કોઈક કારણસર વાનર ના નાના બચ્ચાને...
NEW DELHI : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (MAHATMA GANDHI) ની આજે 73 મી પુણ્યતિથિ છે. આ દિવસે, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, નાથુરામ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસ ઉમેદવારોની પસંદગી મેળો ચાલ્યો હતો તે બાદ હવે ટિકિટ માટે સોદાબાજી ચાલી...
નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
ગુરુવારની ઘટનાએ કૃષિ કાયદા (AGRICULTURE LAW) ના વિરોધમાં બે મહિનાથી આંદોલનને નવા પ્રાણ આપ્યા છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ (RAKESH TIKEIT)...
GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા...
શું દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર થયેલી શરમજનક ઘટના અને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને આ ઘટના...
RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની...
મધમાખીઓના ડંખ ઘણા કાતિલ હોય છે અને કેટલીક વાર તો મધમાખીઓનું ઝુંડ કોઇને વળગી પડ્યું હોય તેવી વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને...
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સર્વે મુજબ કોરોનાના કારણે આ વર્ષે...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી વિશેષ ડેઇલી ટ્રેન સહિત પાંચ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટર્ન...
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક પૈકી 13 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. કુલ 13 મતદાન મથક પર 97.60 ટકા...
બીલીમોરાથી વઘઇ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની ખોટ રેલવે સહન નહીં કરતા તેને બંધ કરવાનો નિર્ણય ગત ડિસેમ્બર 2020ના બીજા અઠવાડિયામાં લેવામાં આવ્યો...
લોન ધારકો પાસેથી રીકવરીના આવેલા નાણા બારોબાર વાપરી નાંખ્યા
(પ્રતિનિધિ) બોરસદ તા.30
બોરસદમાં આવેલી મુથુટ માઇક્રોફીન લીમીટેડ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ લોન ધારકો પાસેથી મળેલા રૂ.1.41 લાખ બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આ અંગે તેની સામે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદની આણંદ ચોકડી પર આવેલા કલ્પ કોમ્પ્લેક્સમાં મુથુટ માઇક્રોફીન લીમીટેડ નામની ફાયનાન્સ કંપનીની શાખા આવેલી છે. આ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે અશ્વિન ભુપતભાઈ વાઘેલા (રહે. ચકલાસી), એરીયા મેનેજર તરીકે મૌલિક મુકુંદભાઈ પટેલ (રહે. પીપળોઇ), ડિવિઝનલ મેનેજર રાજેશ રમણભાઈ ચૌહાણ (રહે. મોદજ), અક્ષય સોમાભાઈ ભોઇ (રહે. ઇસરામા, તા. પેટલાદ) સહિતના કર્મચારી ફરજ બજાવે છે. જેમાં અક્ષયને મહિલાઓના ગ્રુપ બનાવી જરૂરિયાતમંદ બહેનોને લોન અપાવાની તથા લોનના નાણા રીકવર કરી શાખામાં જમા કરાવવાની જવાબદારી સોંપી હતી. દરમિયાનમાં રીઝનલ મેનેજર તૈયબખાન શેખના ધ્યાને આવ્યું હતું કે, બોરસદની બ્રાંચમાં 39 મહિલાના 1લી જાન્યુઆરી,23થી 31મી ઓક્ટોબર, 23 દરમિયાન રૂ.16.26 લાખની લોન આપવામાં આવી છે. જે પૈકી 90,193 રીકવર કરી બ્રાંચમાં જમા કરાવ્યાં નથી. આથી, બોરસદ બ્રાન્ચ મેનેજરને મેઇલ કરી તપાસ કરવા સુચના આપી હતી. આ તપાસમાં ફિલ્ડ ઓફિસર તરીકે અક્ષય સોમાભાઈ ભોઇએ આ રકમ લોન ધારકો મહિલા પાસેથી રીકવર કરી છે અને તે નાણા બ્રાંચમાં જમા કરાવ્યાં ન હોવાનું ખુલ્યું હતું. આથી, અક્ષયના ઘરે તપાસ કરતાં તે ઘરે મળી આવ્યો નહતો. આ સંદર્ભે ઓડિટ કરતાં અક્ષયે કુલ 48 મહિલાના રૂ.1,41,763ની ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે તૈયબખાન શેખની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે અક્ષય સોમા ભોઇ (રહે. ઇસરામા, પેટલાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.