બીજિંગ,: ચીનના સત્તાવાર મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે ચીને પોતાની 14મી પંચવર્ષીય યોજનામાં તિબેટને દક્ષિણ એશિયા સાથે જોડતો મહત્વનો “માર્ગ” બનાવવા...
નવી દિલ્હી,તા. 05(પીટીઆઇ): ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધારકોને હવેથી દેશમાં કોઈ પણ મિશનરી અથવા ‘તબલીગ’ અથવા પત્રકારત્વની પ્રવૃત્તિઓમાં સામેલ થવા...
ઇસ્લામાબાદ,: કોરોનાને નાથવા માટે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે અથવા બીજા દેશો પાસેથી ખરીદી રહ્યા છે પરંતુ પાકિસ્તાને નક્કી કર્યુ છે...
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સપ્તાહમાં અંતિમ દિવસે વેચવાલી હાવી રહી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. શેરબજારમાં ઉપલા મથાળેથી સતત વેચવાલી...
અમદાવાદ, તા. 05 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ઓપનર રોહિત શર્મા માત્ર એક રન માટે પોતાની અર્ધસદી ચુકી...
જો અમે તમને જણાવીએ કે, શું તમે બોલીવુડમાં કોઈ ભાનુરેખા ગણેશનને જાણો છો? અથવા તમે આવા વ્યક્તિનું નામ સાંભળ્યું છે? તો કદાચ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ 291 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે. સાથે જ ત્રણ બેઠકો તેમના સાથીઓને બાકી...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ આ વખતે નંદીગ્રામથી...
મોદી સરકારે ( MODI GOVERNMENT) 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર (JAMMU AND KASHMIR) ના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને બે...
રાજસ્થાન ( RAJSTHAN) ના હનુમાનગઢ ( HANUMANGADH) જિલ્લામાં બળાત્કારના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ બહાર આવી પીડિતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો....
સુરત: કોરોના સંક્રમણ દરમિયાન પાન-માવો ખાઇને જાહેરમાં થૂંકનારાઓથી નિર્દોષ વ્યક્તિઓને સંક્રમણના ભોગ નહીં બનવું પડે એ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના...
સુરત: મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સુરત(SURAT)માં ઇતિહાસ સર્જાયો છે. શહેર ભાજપે 93 બેઠક જીતી હતી. જ્યારે આમ...
ગાંધીનગર: ભારતમાં હાલ મહામારી (COVID PANDEMIC) સામે માનવબળ કામે લાગ્યું છે, અને સમગ્ર દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINATION)ના બીજા તબક્કામાં હવે નેતાઓ...
જો તમે ઘર ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો આના સારો સમય મેળવવો ભાગ્યે જ શક્ય હશે. ICICI BANK પણ તેના હોમ...
UP:યુપી પોલીસે ચાર વર્ષ પહેલા મુઝફ્ફરનગર (Muzaffarnagar news) ના નવી મંડી વિસ્તારમાંથી પાંચ લોકોને ધરપકડ કરી હતી. ત્રણ મહિલાઓ અને બે પુરુષો...
GANDHINAGAR : ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા રૂપાળા નામ સાથે રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ...
GANDHINAGAR : આજે ગુજરાત ( GUJARAT ) ના માથે અંદાજે રૂપિયા ૩ લાખ કરોડનું દેવું છે. ગુજરાતની તિજોરી ખાલી ખમ છે, છતાં...
નડિયાદ: કઠલાલ તાલુકામાં રહેતી ૬ વર્ષની બાળકી ફળિયામાં રમી રહી હતી તે સમયે પાડોશમાં રહેતા આધેડે તેને આંબલી આપવાને બહાને ઘરમાં બોલાવી ...
અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSI PANNU) અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ ( ANURAG KASHAYAP) પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા....
કાલોલ: કાલોલ ખાતે કચેરી રોડ પર આવેલી ઉર્દુ શાળા મા ચારસો ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે તથા નજીકની ગુજરાતી શાળામાં...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ સોની હોસ્પિટલના તબીબ દ્વારા કેન્યાથી આવેલ એક ૨૨ વર્ષિય યુવતિ દર્દીની સઘન સારવારમાં પગ કાપવો પડે તેવી...
મોડાસા: વર્ષોથી ભાજપ સાથે ગઠબંધન ધરાવતા ચાંદ ટેકરીના અપક્ષ ઉમેદવારોની હાર થતા, ચાંદ ટેકરીના રહિશો એ રોષે ભરાયા હતા. તેવા માં...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખનીજ સહીત અન્ય માલસામાન ઓવરલોડ ભરી બેફામ રીતે વાહનો હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર...
વડોદરા: કોરોનાં વાયરસ જોઈ શકાતો નથી. આ વાયરસ કેટલો ખરનાક છે તેનો ત્રાદશ કરતો કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાં બન્યો હતો. 1 લી...
પાવીજેતપુર : છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી રાઠવાના પત્નીની જીતની ખુશીમાં જાહેરમાં અશ્લીલ ઇશારાઓ કરતો વિડીઓ વાઈર્લ...
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (INDIA VS ENGLAND) વચ્ચે ચોથી ટેસ્ટ (TEST MATCH)ના પહેલા દિવસે વિરાટ કોહલી (KOHLI) અને બેન સ્ટોક્સ (STOKES) વચ્ચે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.ફાયર એનઓસી નહીં ધરાવતા બહુમાળી ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા...
વડોદરા : કેન્દ્રના હાઉસીંગ એન્ડ અરબન એફેર્સ મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અંતર્ગત દેશમાં રહેવા લાયક શહેરોમાં વડોદરાનો રાજ્યમાં ત્રીજો નંબર આવે...
રાજકોટ: ઘણા લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું...
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં વધારા સાથે કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ બોટાદ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો...
નવી દિલ્હી: તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) સતત બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને રાજ્યોમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ બંને રાજ્યોના 14 જીલ્લાઓ પૂરગ્રસ્ત (Flood) થયા હતા, જેથી અહીંના લોકોની સ્થિતિ ખૂબ જ વણસી હતી અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાછલા બે દિવસથી સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા હતા. તેમજ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આટલું જ નહીં પણ સતત વરસાદના કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. દક્ષિણ મધ્ય રેલવેના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી અને ચાર ટ્રેન આંશિક રીતે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે 54 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.
પીએમ મોદી અને અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો
આંધ્ર-તેલંગાણાની વણસી રહેલી સ્થિતિને પગલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય મંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી હતી. તેમજ તેમણે વરસાદ અને પૂરની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
સમગ્ર મામલે તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે જાનમાલનું નુકસાન ઓછું થયું છે. જો કે આગાઉથી સાવચેતી રખાઇ હોવા છતા રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદને કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ સૂર્યપેટ, ભદ્રાદ્રી કોથાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મામ જેવા અન્ય જિલ્લાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પૂરથી પ્રભાવિત સ્થાનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
સીએમ ચંદ્રબાબુ નાયડુ કહ્યું..
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે 14 જિલ્લાઓમાં 94 સ્થળોએ સાતથી 12 સેમી વરસાદ પડ્યો હતો. તેમજ પૂરનું પાણી જે કોલેરુ તળાવ તરફ વાળવાનું હતું તેને વિજયવાડા તરફ વાળવામાં આવ્યું અને પરિણામે શહેરમાં પૂર આવ્યું હતું. નાયડુએ કહ્યું, “અમે રેતીની થેલીઓ અને અન્ય માધ્યમોથી પ્રકાશમ બેરેજના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં સુરક્ષા વધારી રહ્યા છીએ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પણ એલર્ટ કર્યા હતા. વરસાદથી પ્રભાવિત 17,000 લોકોને 107 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં 1.1 લાખ હેક્ટરથી વધુ કૃષિ વિસ્તાર અને 7,360 હેક્ટર બાગાયત વિસ્તારને નુકસાન થયું છે.