ભારત દેશમાં પણ એવી દરેક રાજયમાં ઘણી માલેતુજાર કંપનીઓ છે જે વર્ષે અઢળક નફો કરે છે. આ કંપનીના માલિકો ધારે તો વર્ષની...
ભારતીય સંસ્કૃતિ પરંપરાની આગવી ઓળખ જાળવી રાખવામાં ધર્મસ્થાનો, દેવસ્થાનો, મંદિરો આગવું સ્થાન ધરાવે છે. ભણેલ હોય કે અભણ, ગરીબ હોય કે મધ્યમ...
વાત છે 31 ડિસેમ્બરની રાતે રોડ પરના ટ્રાફિક નિયમનની. મગદલ્લા ચાર રસ્તાથી પાર્લે પોઇન્ટ દસ મિનિટનો રસ્તો, એટલું અંતર કાપતાં તમામને 40...
‘જીવનમાં એવું બધે જ જોવા મળે છે કે માણસો એક સરખા સંજોગોમાં અને એકસરખા માહોલમાં રહે છે છતાં અમુક જીવનમાં સફળ થાય...
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પર્વની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાથી વધુ તો ઉત્સાહનો અનુભવ થઇ રહ્યો છે. સૌથી વધુ ઉત્સાહ...
લોકો દ્વારા નાણાંકીય લેવડદેવડ કરવા માટે જે તે બેંકોમાં ખાતા ખોલાવવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ખાતાઓમાં...
આપણા દેશે 30 વર્ષ જેવા લાંબા સમયની મહેનત બાદ બનાવેલ મેલેરિયાની બીજી વેકસીનને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તાજેતરમાં આપેલ મંજૂરી બાદ દેશની...
આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જ્ઞાતિના, દરેક સંપ્રદાયના પ્રજાજનો, પોતાનો ધર્મ પાળી શકે છે અને પોતાનો તહેવાર કે પર્વ...
એક દિવસ એક યુવાન માણસ મોટે મોટેથી લોકોને કહી રહ્યો હતો કે, ‘લોકો આ જુઓ મારી પાસે દુનિયાનું સૌથી સુંદર હ્રદય છે.’...
શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...