વિશ્વના આરોગ્ય નિષ્ણાતો હવે ત્રિકાળજ્ઞાની બની ગયા છે. તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ભયંકર મહામારીની સચોટ આગાહી કરી શકે છે; એટલું જ નહીં,...
અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સાથે ભાજપ સંપૂર્ણ રીતે રામભક્ત પાર્ટીમાં ફેરવાઈ ગયો છે. હવે ભારતમાં રાજનીતિનું ભગવાકરણ કરવાની દિશા...
એક યુવાન કથાકારે ગુરુની આજ્ઞા અને પિતાની અનુમતિ લઈને પહેલી કથા કહેવાની શરૂ કરી.કથાકાર સજ્જ હતા.જ્ઞાન મેળવ્યું હતું.વાક્છટા પણ હતી.અવાજ પણ સરસ...
આજે જનનાયક કર્પુરી ઠાકુરજીની જન્મ શતાબ્દી છે, જેમની સામાજિક ન્યાયની અવિરત શોધે કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. મને ક્યારેય કર્પૂરીજીને...
‘’સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા પ્રભુ શ્રી રામ ઘરે પાછા ફર્યા છે.’’ આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં...
સોમવારે બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો ત્યારે દેશમાં તો સ્વાભાવિક રીતે ખુશાલી મનાવવામાં આવી જ, પરંતુ...
મેળ એટલે મળતાપણું. ભેળવવું એ ભેળ એ મિશ્રણ. દૂધ જમાવવા માટે તેમાં નાખવામાં આવતી ખટાશ કે થોડી છાસ. એ મિશ્રણ સેળભેળ, મિલાવટ...
વડોદરાના હરણી લેકમાં કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના બની. જે મા બાપે પોતાનાં સંતાનો ગુમાવ્યાં તે આઘાતમાં છે. સંવેદનશીલ લોકો આ ગોઝારી...
પીવાનું પાણી અને આંખના આંસુ એકમેકની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શરીરના જે બહુ અગત્યના અવયવો છે, ફેફસા હૃદય, લીવર આંતરડા વિગેરેને...
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના...