એક દિવસ યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર...
નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી...
અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી...
૨૦૨૪નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. ભાજપ અને મોદી વિરોધીઓ પણ માને છે કે, ૨૦૨૪માં પણ...
ત્રણ દાયકાથી વધુ લાંબી લડત પછી રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે આ વિવાદાસ્પદ મુદ્દાને હંમેશ માટે દફનાવવામાં આવશે...
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો ઠંડો રહેતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો ગરમ રહ્યો છે અને ઠંડીનો પ્રકોપ હવે જાન્યુઆરી માસની...
ભારતમાં સરકારી નોકરીને જેકપોટ માનવામાં આવે છે. પ્રજાના નીચલા સ્તરે નિમ્ન મધ્યમ વર્ગમાં સરકારી નોકરી લગ્નના પ્રસ્તાવ મેળવવાનું મજબૂત કારણ બને છે...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનાની કસ્ટડીમાં માર્યા ગયેલા કાશ્મીરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. રાજનાથે તેમને કહ્યું,...
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પર્વની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાથી વધુ તો ઉત્સાહનો અનુભવ થઇ રહ્યો છે. સૌથી વધુ ઉત્સાહ...
શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું...