આજે આપણી ચારે તરફ કોરોના 2.0ના કારણે અફડાતફડીનો માહોલ છે. ઑક્સિજનની ઘટ અને વધતો સંક્રમિત અને મૃત્યુ આંક ડરાવી રહ્યો છે. કોરોનાની...
ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે લોકસભાની ચૂંટણી થઈ, એમાં રાજીવ ગાંધીને લગભગ ૪૦૨ જેટલી ધરખમ સીટ પ્રાપ્ત થઇ. ત્યાર બાદ લગભગ ત્રીસેક...
એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા...
વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ...
કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ...
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
કોરોનાની બીજી લહેરે અનેક સ્વજનો ગુમાવ્યા તેની યાદ તો જેઓએ કુટુંબના આધારસ્તંભ, મોભી ગુમાવ્યો હોય તેને જિંદગીભર સતાવતી રહેશે. કેમકે માયાવી જીવનમાં...
જીવનમાં દરેક વ્યકિતને લાંબુ જીવવાની તમન્ના હોય છે અને સાથે સાથે કશું નવું કરી જવાની ખ્વાઇશ પણ હોય છે. પરંતુ જીવન અને...
અત્યારની કોરોનાની મહામારીમાં સાધનો ખૂટી પડ્યાં અને મેન પાવરની પણ એટલી જ ભયંકર અછત ઊભી થઇ છે. કોઈ પણ સરકારી ખાતામાં જઈએ...
તા. 20 જૂન 2020 ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રમાં ‘પ્રસિધ્ધિની આ તે કેવી ઘેલછા’ શીર્ષક હેઠળ લખેલું કે કોરોના સામે આપણી પાસે ત્રણ જ...