કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાયવણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને...
મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો...
અત્યંત સાંકડું સ્થળ. ક્ષમતા કરતાં અનેકગણાં વધુ લોકોનો ધસારો. પરિણામે ધક્કામુક્કી અને ગૂંગળામણથી દોઢસો કરતાં વધુ લોકો મરણને શરણ. તાજેતરમાં મોરબીનો ઝૂલતો...
‘ખેલદિલી ’શબ્દ ‘ખેલ’ ઍટલે કે રમત સાથે સંકળાયેલો છે. રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત ઍવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત...
મૃત્યુ પામનારનું નામઃ ખબર નથી. મૃત્યુ પામનારનું સગુંવહાલું: કોઈ નથી. મૃત્યુ પામનારની જાતિઃ ખબર નથી. મૃત્યુ પામનારની ભાષાઃ ખબર નથી. આમ છતાં,...
કુદરતનાં તમામ સર્જનો પૈકી સૌથી વિચિત્ર સર્જન એટલે માનવ. પોતાની બુદ્ધિ વડે તે કુદરતના ક્રમને ઉલટાવવાની ગુસ્તાખી સતત કરતો રહ્યો છે અને...
‘‘મારું નામ સાશીન લીટલફેધર છે. હું અપાચે (અમેરિકી મૂળની) છું અને નેશનલ નેટિવ અમેરિકન એફર્મેટિવ ઈમેજ કમિટીની પ્રમુખ છું. આજની આ સાંજે...
રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રગૌરવ જેવી બાબતો અમૂર્ત હોય છે, જે કોઈ એક કે બે મુદ્દાઓમાં સમાઈ જતી નથી. તેનો વ્યાપ બહોળો હોય છે....
ધર્મ વિશે એમ કહેવામાં આવે છે કે તેનો આખરી ઉદ્દેશ માનવજાતની શાંતિ માટેનો છે અને તમામ ધર્મોનો સાર એ જ છે. અલબત્ત,...
વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ વાપરવામાં આ...