વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા. સરકાર વતી...
ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ હોતા નથી. માતૃભાષાની...
ભાષાનો પ્રવાહ નદીના પ્રવાહની જેમ સતત બદલાતો રહે છે. સો વરસ પહેલાંની આપણી ગુજરાતી ભાષા જોઈને આજે આપણને હસવું આવે, પણ આજે...
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો...
કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ તેની આગવી નૈસર્ગિક વિશેષતા હોય છે. ભૂપૃષ્ઠની સીધી અસર જે તે વિસ્તારની આબોહવા પર પડતી હોય છે. લોકોની...
મહાનુભાવોનાં પૂતળાં ઊભાં કરવાથી એમને સન્માન અપાતું હોય એમ આપણને લાગતું હોય છે. જાહેર સ્થળોએ મૂકાયેલાં પૂતળાંઓ પૈકીના મહાનુભાવોના કામની ઓળખ જવા...
‘એ એક ગંભીર સવાલ છે કે હસવું શેની પર? કારણ કે વારાણસીથી લઈને વડીપટ્ટી સુધી બધે ઠેકાણે પવિત્ર ગાયો ચરી રહી છે....
અખાતી દેશો તરીકે ઓળખાતા સાત આરબ દેશોના સમૂહ પૈકીનો એક સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.) આજકાલ જુદા કારણસર સમાચારમાં છે. ઈસ્લામ રાજધર્મ તરીકે...
નામ એનું શંકર. જો કે, એ નામ તો એને ભારત આવ્યા પછી મળેલું. સવા બે-અઢી વર્ષની વયે, ૧૯૯૮ માં તેને ઝિમ્બાબ્વેથી સીધો...
કેન્દ્રની કેબિનેટે ગઇ તા. પંદરમી ડિસેમ્બરે સ્ત્રીઓ માટેની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવાનો નિર્ણય કર્યો. પુરુષો માટે પણ લગ્નની...