સર્વનાશની સ્થિતિમાં પણ જે ટકી જાય છે તે વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) એવા સુવાક્યની સામે વર્તમાનમાં યુનિવર્સિટીની સ્થિતિ ‘‘અત્ર લુપ્તા સરસ્વતી’’ (સરસ્વતી અહીં લુપ્ત...
‘‘થોડુંક પોતાની મરજી મુજબનું જીવી લેવું જોઈએ’’- ફિલ્મ હોય કે સાહિત્ય. હમણાં હમણાં ઘણાં સર્જકો આ મુદ્દાને અભિવ્યક્તિનો મુખ્ય વિચાર બનાવી રહ્યા...
1857 ના સ્વતંત્રતા સંગ્રામે વેપારીઓ (ઇસ્ટ ઇન્ડિયા કંપની) પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ લઇ લીધો. અત્યાર સુધી કંપની દ્વારા શાસન થતું હતું....
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
1991 માં વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારના નાણાં મંત્રી ડો. મનમોહન સિંહે આર્થિક નીતિઓના ખૂબ મોટા પરિવર્તનનો પાયો નાખનારું બજેટ આપ્યું. આમ તો...
‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર...
શિક્ષણના પાયામાં તર્ક છે, જિજ્ઞાસા છે, પ્રશ્ન છે અને આપણને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ચાલે છે તે વિષે કોઈ પ્રશ્ન જ નથી...
વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી...
કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ...
શિક્ષણ જ્યારે મેળવવું હોય, જેને મેળવવું હોય ત્યારે અને તેને મળવું જોઈએ! આ આદર્શ વાત છે. જ્ઞાન મુક્ત છે અને તે નિયમોના...