કરાગ્રે વસતે લક્ષ્મીને બદલે કરાગ્રે વસતે મોબાઈલમથી હવે આપણી સવાર પડે છે. ઊઠીને પહેલાં ભગવાનનો ફોટો કે સૂર્યનારાયણના દર્શન કરનારા લોકો વોટસેપના...
ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ...
ગુજરાતની અનુદાનીત (ગ્રાન્ટ ઈન એઈડ) કોલેજોમાં લાંબા સમયથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ ભરવા માટે ફરીથી શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. ઉમેદવારોમાં ફરી...
આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે...
ગુજરાતમાં મુખ્ય મંત્રી સહિતનું મંત્રીમંડળ બદલાઇ ચૂકયું છે. ભલે નિર્ણય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયો હોય, પણ કેન્દ્રિય મોવડીમંડળે આડકતરી રીતે એ...
સ્વતંત્રતાની સાથે જ જવાબદારી જોડાયેલી છે. અને શિક્ષણક્ષેત્રમાં જવાબદાર પદો ઉપર બેઠેલા લોકોની જવાબદારી ખૂબ વધારે છે. કારણકે તેમના નિર્ણયો સમાજ ઘડતર...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના...
આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું...
શિક્ષણસજ્જતા સર્વેક્ષણ એટલે કે ‘સજ્જતા કસોટી’ અત્યારે ગુજરાતના શિક્ષણજગતમાં ચર્ચાનો વિષય છે. સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આ...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....