સુરત: સુરતના વરાછા, પુણા ગામ, કતારગામ, વેડરોડ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. મોટા ભાગના મધ્યમવર્ગના સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહી હીરાઉદ્યોગમાં રત્નકલાકાર...
એક જનરલ મેનેજરને પટાવાળા કરતાં ઓછું પેન્શન મળે એવું બને ખરું? જી હા, રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ જેઓ રિટાયર્ડ થયાં છે અને પેન્શન...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhyapradesh) વિદિશામાં (Vidisha) મંગળવારે એક 8 વર્ષનો છોકરો 60 ફૂટ ઊંડા બોરવેલમાં (borewell) પડ્યો હતો. બુધવારે લગભગ 24 કલાક બાદ...
સનાતન ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવેલી છે.સત્યનારાયણની કથામાં શીરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતાજીની નવખંડ થાળમાં લાપસી,લાડુ,ખીર,પુરી,રોટલી હોય છે.ગુજરાતનાં...
એક ભગવદ્ ભક્ત રાતદિવસ ભગવાનનું નામ લે અને હરિભક્તિમાં વ્યસ્ત રહે. એક વખત તેણે નિયમ લીધો કે તે સતત રોજ સવારે ચાર...
તે માત્ર ક્રિકેટ જ નથી. શીત યુદ્ધના અંતથી અને 1991માં ભારતના આર્થિક સુધારાની શરૂઆતથી, ભારત અને ઓસ્ટ્રેલિયાએ બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોનો...
સુરતઃ પુણા ગામ ખાતે રહેતા ફાસ્ટ ફુડનો ધંધો કરતા અને શેરબજારમાં ઇન્વેસ્ટરનું કામ કરતા યુવકને અજાણ્યાએ ફોન કરીને તેના કાકા સસરાએ નંબર...
નવી દિલ્હી: ભારતીય ફિલ્મ જગતના (Film Industry) પ્રખ્યાત કલાકાર, ગુજરાતી રંગભૂમિ, અને ટીવી સીરિયલ પ્રખ્યાત કલાકાર સમીર ખખ્ખરનું (Sameer Khakhar) દુ:ખદ અવસાન...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી, પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....
સુરતઃ મુંબઈથી સુરત આવેલી મહિલા ખ્વાઝાદાના દરગાહ પાસે ચાદર ચઢાવવા ગઈ હતી. ત્યા આવેલી દુકાનમાં ગઈ ત્યારે દુકાનદારે ”તુમ મહારાષ્ટ્ર કી ઓરતે...