અમદાવાદ: પહેલી અને બીજી પત્નીને સાથે રાખવાના ઝઘડામાં જમાઈએ સાસુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં બાપુનગરમાં રહેતા...
ગાંધીનગર : આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest Day) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે વડનું વૃક્ષ વાવીને ‘નમો...
ગાઉના ૧૮ લેખોમાં જુદા જુદા માધ્યમ દ્વારા આપણે ૐ અને પરમાત્માને સમજવા માટેના પ્રયત્નો કર્યા. આ તમામ પ્રયત્નો જ્યાં સુધી “પરમાત્માની અભિવ્યક્તિ”...
શંકાનિવારણ1. શિવ અનાર્ય દેવ છે?કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ આ વિચાર વહેતો મૂકયો અને તેમના અનુકરણમાં કેટલાક વામણા ભારતીય વિદ્વાનોએ પણ એ વાત સ્વીકારી...
બાર જયોતિર્લિંગમાનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સનાતનીઓનું સૌથી મોટું આસ્થા કેન્દ્ર છે. અનેકવાર ખંડિત થઇ ફરી ફરીને નિર્માણ પામેલ ગુજરાતનું સોમનાથ...
અક્ષરબ્રહ્મને પામવા માટે આવશ્યક એવાં બે તત્ત્વો બ્રહ્મચર્ય અને વૈરાગ્યના માહાત્મ્યને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ જ શ્લોકમાં અક્ષરબ્રહ્મનો જે અપાર મહિમા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ અત્યારથી જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આજે ભાજપ દ્વારા...
આજની ત્રસ્ત, ગ્રસ્ત અને તનાવયુકત માનવજાત ઝંખે છે શાંતિ, પરમશાંતિ. વિષાદગ્રસ્ત અવસ્થામાંથી પસાર થઇ રહેલી માનવજાતની ઝંખના છે શાંતિ-મનની, તનની અને આત્માની-...
સંસારમાં એવા લોકો પણ જોવા મળે છે કે તેઓ પોતાની મસ્તીમાં જ ડૂબેલા રહે છે. તેઓની આંખો દુનિયાના પદાર્થોને જુએ છે છતાં...
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની સંખ્યા સતત ઘટી રહી છે. ખુદ શિક્ષણ વિભાગ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં અાવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૫ માં...