ભારતીય સંસ્કૃતિમાં પુરાણોનું અગત્યનું સ્થાન ધરાવે છે. કથાકારો ભાગવત સપ્તાહ (પુરાણો) શિવપુરાણ કથા ગરુડ પુરાણમાં ગરુડને ધર્મયોધ્ધા તરીકે વર્ણવે છે. પ્રાચીન કાળમાં...
હાલમાં ભારતના ગણતંત્રમાં ભા.જ.પ. મુખ્ય પક્ષ છે તેમના પક્ષની વિજયરેલી હોય, જનઆર્શીવાદ યાત્રા હોય, કે હાલની જ ગુજરાતમાં ભારતના ગણતંત્રના મુખીયાની લાખોની...
દરેક માનવીમાં કમીકમજોરી સાથે એની વિશેષતા પણ હોય છે. જમા ઉધાર પક્ષ હોય છે. સિક્કાની બંને બાજુની નોંધ લેવી જોઈએ. માત્રને માત્ર...
રીઝર્વ બેંકની ગાઇડ લાઇન બધી જ સરકારી બેંકોને એક સરખી લાગુ પડે છે, છતા કેટલીક બેંકો આને અનુસરતી નથી. પોતાની મુનસફી પ્રમાણે...
વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ધ કાશ્મીર ફાઇલે 1990માં બનેલ કાશ્મીરની સત્ય ઘટનાને રૂપેરી પડદે પ્રદર્શિત કરી ભારતભરમાં ચકચાર ફેલાવી દીધો છે. ભારતના ત્રણ...
પ્રકૃતિ તથા માનવ ઈશ્વરની અનુપમ કૃતિ છે. પ્રકૃતિ અનાદિકાળથી માનવીની જીંદગીનું અભિન્ન અંગ રહી છે. પરંતુ વર્તમાન સમયમાં જોવામાં આવ્યું છે કે,...
નવી દીલ્હી: દિલ્હીથી દોહા (Delhi-Doha Flight) જઈ રહેલી કતાર એરવેઝ(Qatar Airways)ની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. ફ્લાઈટ દરમિયાન આ ફ્લાઈટમાંથી અચાનક...
જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ...
સુરત – માંડવી : (Surat) સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી કાકરાપાર (Kakrapar) જમણા કાંઠાની નહેરની દીવાલ માંડવીના ધરમપોર ગામે તૂટતાં હજારો...
આપણે ત્યાં કોઈને લબડાવવો હોય તો દીકરા મોટો થા પછી પરણાવશું એવું વલણ રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડના પેન્શનરો સાથે...