તાજેતરમાં ગુજરાત, આસામ, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળમાં પથ્થરબાજી થઇ છે. આપણા દેશમાં જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતી આદિ ઉત્સવો વખતે યા...
નવી દિલ્હી: દિલ્હીની રોહિણી કોર્ટની બહાર ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટની સુરક્ષામાં તૈનાત વકીલ અને પોલીસકર્મી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન...
ગેસ સિલિંડરમાંથી થતું ગેસ ગળતર અને આગ જેવી દુર્ઘટનાઓમાં કેટલીક વાર જાનહાનિ પણ સર્જાતી હોય છે. મુંબઇમાં આગની દુર્ઘટનાઓમાં છેલ્લા કેટલાક માસથી...
ફેમિલી ફિઝિશ્યન્સ એસોસીએશન, સુરતના નેજા હેઠળના ‘બુઝુર્ગોકા હમસફર’ ૧૨૫ મા અવસરની ઉજવણી, પરોપકારી શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા ‘તારામોતી હોલ’, સર પી.ટી. સાયન્સ...
કોઇપણ ધર્મ અને ધર્મગ્રંથ ઇશ્વરકૃત નહીં પરંતુ મનુષ્યકૃત છે પ્રકૃતિદત્ત માનવ સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવાથી મનુષ્યકૃત એવા ધર્મ અને ધર્મગ્રંથો પણ પરિવર્તનશીલ છે....
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની ફળશ્રુતિ શું? દરિયા પાર શ્રીલંકાએ નાદારી નોંધાવી.પાકિસ્તાનમાં ઈમરાને સત્તા ગુમાવી.ભારત દેશમાં ફુગાવો ૧૮ મહિનાની ટોચે પહોંચ્યો.જર્મની અને...
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના (Corona) માથું ઉંચકતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2451 નવા સંક્રમિત મળી આવ્યા છે....
એક દિવસ રાજા ભોજે દરબારમાં પ્રશ્ન કર્યો કે, ‘એવો કયો કૂવો છે જેમાં પડ્યા બાદ માણસ બહાર આવી જ નથી શકતો?’કોઈ આ...
સુરત: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ ભરૂચ (Bharuch) , સુરત (Surat) ગ્રામ્ય, નવસારી (Navsari) સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું....
સિનેમા અને સાહિત્ય સમાજનું પ્રતિબિંબ ઝીલે છે અને રાજકીય સામાજિક આંતર પ્રવાહો સમજવામાં સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ પણ મદદરૂપ થાય છે. વિજ્ઞાન...