એક અહેવાલ પ્રમાણે ઉધનાના ભીડભંજન મહાદેવ મંદિરમાં થોડા દિવસ પહેલાં એક વિશેષ પૂજા કરવામાં આવી, જેમાં એક અઠવાડિયામાં ૨૧ કિલો ઘીનો ઉપયોગ...
કારણ કે sports treadmill નો સર્જક 54 વરસની વયે ગુજરી ગયો..! જીમનેસ્ટિક સર્જક 57 વર્ષે..! બોડી બિલ્ડીંગનો વિશ્વ ચેમ્પિયન 42 વર્ષે ગુજરી...
# છોકરો કાંઇક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે. # ૪ પૈસા કમાશો તો પાંચમાં પુજાશો…. અથવા # ૪ પૈસા કમાવા માટે,...
બાળકો જાતજાતના રમકડાઓથી રમે છે પણ એક રમકડું એવું શોધાયું છે જેનાથી માત્ર બાળકો જ નહીન પણ યુવાનો અને વૃધ્ધો પણ રમે...
ભારતમાં ગાય, ભેંસ વગેરે પશુઓની ગેરકાયદે કતલ મોટા પ્રમાણમાં થાય છે. પશુ સંરક્ષણ કાયદા મુજબ કોઈ પણ ઉંમરની ગાયોની અને દૂધ આપતી...
SURAT : જ્યારે સીઆર પાટીલ ( C R PATIL) ભાજપના ( BJP) પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે જ તેમણે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત...
શેરબજાર ( TRADE MARKET ) માં બુધવારે સતત ત્રીજા દિવસે તેજી નોંધાઈ છે. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 425 અંક સાથે 50,722.24...
એક વૈજ્ઞાનિકે કાચનાં પિંજરાં બનાવી ઉપરની એક બાજુ ખુલ્લી રાખી, ઉપર ઢાંકણ બનાવ્યું નહીં અને તળિયે અને આજુબાજુના કાચ પર થોડા દરિયાઈ...
આસામ, બંગાળ, કેરળ, તામિલનાડ અને પુડુચેરી વિધાનસભાઓની ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ગઇ પણ આ ચૂંટણીઓમાં વિજય માટે ભારતીય જનતા પક્ષે કેફમાં રહેવા...
છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલનના મુદ્દે મીડિયા પણ બે ભાગમાં વહેંચાયેલું છે.જો કે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ...
GANDHINAGAR : છ મનપાની ચૂંટણીમાં ભાજપ ( BHAJAP) નો કેસરિયો લહેરાયા બાદ હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી એટલે કે 31 જિલ્લા પંચાયત, 231...
ભારતીય જનતા પાર્ટી ( bhartiy janta party) આ અઠવાડિયે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડીચેરી, તમિળનાડુ અને કેરળ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર...
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાંથી એક વાત સામે આવી રહી છે કે કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ભાજપે જે...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનીયાએ 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસ છોડતા પહેલા રસીકરણ કરાવી દીધું હતું. તેના એક સલાહકારે...
gandhinagar : ગુજરાત હાઈકોર્ટ ( gujarat high court) સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજીમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને ( arselar mittal nipon )...
નવી દિલ્હી,તા. 02(પીટીઆઇ): પાંચ વર્શોમાં દેશના ટેલિકૉમ સ્પેક્ટ્રમની પહેલી હરાજી આજે સમાપ્ત થઈ હતી. રૂ. 77814.80 કરોડના એરવેવ્ઝ ખરીદાયા છે જેમાં અબજોપતિ...
પાંચ વર્શોમાં દેશના ટેલિકૉમ સ્પેક્ટ્રમની પહેલી હરાજી આજે સમાપ્ત થઈ હતી. રૂ. 77814.80 કરોડના એરવેવ્ઝ ખરીદાયા છે જેમાં અબજોપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ...
બી.પી.એલ. મહિલાઓને એલ.પી.જી. જોડાણો પૂરા પાડવાની રાષ્ટ્રીય યોજનાની આઠ કરોડમી લાભાર્થી બનેલી અને સપ્ટેમ્બર 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા પ્રમાણપત્ર...
કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, કર્ણાટક રાજ્યના કૃષિ મંત્રી બી. સી. પાટીલને હોસ્પિટલમાં જવાને બદલે તેમના ઘરે COVID-19 રસી લેતા રાજ્ય સરકાર પાસે...
કોરોના મહામારી અને લૉકડાઉનના વર્ષ 2020માં 40 ભારતીયો અબજપતિઓની ક્લબમાં ઉમેરાયા હતા. આ સાથે દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને 177 થઈ છે...
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ દેશમાં સ્પિનરોને મદદરૂપ પીચની ટીકાને ગંભીરતાથી ન લેવાની સલાહ આપતા મંગળવારે કહ્યું હતું કે અમે જ્યારે...
છ વારની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ તેમજ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ સહિતના 12 ભારતીય બોક્સરો સ્પેનના કેસ્ટોલોનમાં બોક્સેમ ઇન્ટરનેશનલ...
બિડેન વહીવટીતંત્રએ યુ.એસ. કોંગ્રેસને કહ્યું છે કે ‘મેક ઇન ઈન્ડિયા’ અભિયાન દ્વારા ભારતના તાજેતરના ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન પર દ્વિપક્ષીય વેપાર સંબંધોને લગતા પડકારોને...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વર્ષના અંત સુધીમાં રોગચાળો ખતમ થઈ શકે છે તેવું વિચારવું તે પ્રિમેચ્યોર અને...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝન માટેના આયોજન સ્થળોમાં મોહાલી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ ન કરવા મામલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આશ્રર્ય વ્યક્ત...
સુરત: (Surat) મંગળવારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળતા જ આ જીતની ઉજવણી સુરત ભાજપ કાર્યાલય...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં હેડ વોટર વર્કસ વરાછા (Varacha) ખાતે આવેલી જુદી જુદી ભુગર્ભ ટાંકીને જોડતી લાઈનમાં બંધ પ્લેટ મારવાની અગત્યની કામગીરી...
પીટીઆઇ, મુંબઇ, તા. 2 : અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વેએ કોરોના મહામારીને પગલે ઉનાળાની સીઝનમાં વધારે ભીડને ટાળવા મુંબઈ મેટ્રોપોલિટન...
સુરત: સુરત જિલ્લા પંચાયતની (Surat District Panchayat) 34 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની (Election) આજે હાથ ધરાયેલી મતગણતરીના અંતે ભાજપાએ 31 બેઠકો જીતી...
નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં...
ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
બાર કાઉન્સિલની મજાક? 50 જણાના સ્ટાફનો નાસ્તો પણ ન આવે એટલા નજીવા ખર્ચમાં ચૂંટણી યોજવા આદેશ!
તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા
યુદ્ધ વચ્ચે આત્મવિશ્વાસનો સંદેશ: UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં જનતા વચ્ચે દેખાયા
વડોદરા : ધૂળેટીના તહેવારમાં મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ, છતાં ગયા તો કાર્યવહી થશે
સંસ્કારી નગરીના મંત્રી ‘ગુજરાતી’ માં નાપાસ? મનીષા વકીલ સામે શિવસેનાનો ઉગ્ર વિરોધ અને રાજીનામાની જીદ
ચોથા દિવસે પણ મિડલ-ઈસ્ટમાં ધમાસાણ યુદ્ઘ યથાવત: જાણો આજના મોટા અપડેટ્સ
ઈરાન હવે વાતચીત ઇચ્છે છે, પરંતુ મોડું થઈ ગયું: ટ્રમ્પનો દાવો, ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ ખતમ
જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મગરો અને પશુઓના વસવાટમાં મેડિકલ વેસ્ટનું ‘ઝેર’ ઘોળાયું!
બહુચર્ચિત બોગસ નાર્કોટિક્સ ડ્રગ્સ કેસના આરોપી રમેશ પાર્થસિંહ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
આણંદમાં સ્વચ્છતાના અભાવે બે હોટલ સિલ કરાઇ
વડોદરાના માંજલપુરમાં ATMમાં ‘ભભૂકી’ આગ: લાખોની રોકડ સાથે મશીન સ્વાહા!
પીએમ મોદીની યુટ્યુબ ચેનલે 30 મિલિયન પાર કર્યા, વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા તરીકે મજબૂત સ્થાન
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માજિદ ઈબન અલ-રેઝાનું યુદ્ધમાં મોત, બે દિવસ પહેલા જ પદ સંભાળ્યું હતું
અમેરિકા-ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ કેટલો લાંબો ચાલશે? ટ્રમ્પ અને નેતન્યાહૂએ કહ્યું અઠવાડિયા સુધી…
ચિંતા ન કરો, હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: હોર્મુઝ સંકટ વચ્ચે ભારત પાસે 45 દિવસથી વધુનો સ્ટોક
ભારતીયોની સુરક્ષા મુદ્દે PM મોદી એલર્ટ: ઓમાન-કુવૈત સહિત ખાડી દેશોના નેતાઓ સાથે વાતચીત
મોદી-શાહને ટાર્ગેટ કરી બોમ્બ ધમકી આપનારો આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો
આંધ્રપ્રદેશ એસએસસી માટે હોલ ટિકિટ ઓફિશ્યલ વેબસાઇટ પરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે
તુષાર ઘેલાણી કેસમાં વળાંક: તપાસને પ્રાથમિકતા, આરોપી જેલમાં જ રહેશે, જામીન અરજી નામંજૂર
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલી સૈન્ય લેબનોનમાં પ્રવેશ્યુ: 30,000થી વધુ લોકોએ પોતાના ઘર છોડ્યા
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા તેજ: ઈઝરાયલનો તેહરાનમાં રાષ્ટ્રપતિ સંકુલ પર પ્રહાર, દોહા-મનામામાં વિસ્ફોટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે મોટી રાહત: 580 ભારતીયોને લઈ ફ્લાઈટ મુંબઈ પહોંચી, પીવી સિંધુ સુરક્ષિત વતન પરત
ઇરાન-ઇઝરાઇલ યુદ્ઘને કારણે હવાઈભાડામાં તોતિંગ વધારો,હજારો ફ્લાઈટ્સ રદ
લૂમ્સ ફેક્ટરીમાં ભયંકર આગ, ફાયર ના જવાનો એ બીએ (BA) સેટ પહેરી સાહસિક કામગીરી કરી
ગુપ્તચર એજન્સીઓનો ડેટા ગેમ: ખામેનેઈ સુધી પહોંચવાની આખી પ્રક્રિયા શું હતી?
મધ્યપૂર્વમાં ફસાયેલા તમામ ગુજરાતી યાત્રીઓ સુરક્ષિત
ભાવનગરમાં શિયા ખોજા સમાજે ખાઇમેનીની શોકસભા યોજી
સાળંગપુરમાં ૨૯ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ સંસાર છોડ્યો
રાજ્યમાં ગરમીનો પારો ગરમાયો, 3 દિવસમાં 3થી 5 ડિગ્રી હજુ વધશે
એક અહેવાલ પ્રમાણે ઉધનાના ભીડભંજન મહાદેવ મંદિરમાં થોડા દિવસ પહેલાં એક વિશેષ પૂજા કરવામાં આવી, જેમાં એક અઠવાડિયામાં ૨૧ કિલો ઘીનો ઉપયોગ કરી બે કલાકારોએ પાંચ ફૂટના ગજમુખી ગણેશ બનાવ્યા. એવું પણ કહેવાયું છે કે આ પરંપરા ૧૯૮૦ થી ચાલે છે. નરી અંધશ્રધ્ધાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આજે મોટા ભાગની પ્રજાને બે ટંક ખાવાનાં ફાંફા પડે છે ત્યારે ઘી ખાવાની વાત તો જોજનો દૂરની રહી. આવે સમયે ઘી ની ગણેશજીની મૂર્તિ બનાવવાને બદલે એ ઘી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે જૂદી જૂદી એકથી વધુ વ્યક્તિઓને આપ્યું હોય તો લેખે લાગે. મૂર્તિ તો માટીની પણ બનાવી શકાય. જો કે આ લખનાર તો મૂર્તિપૂજાનો જ વિરોધી છે કારણ કે મૂર્તિપૂજા એ સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય છે.
હાલના સંજોગોમાં જો કોઈ તાતી જરૂર હોય તો તે આવી અંધશ્રદ્ધામાં માનનારાઓને વ્યવસ્થિત સમજણ આપી ઘી અથવા તે સિવાયની પ્રજાઉપયોગી કોઈ પણ વસ્તુનો મૂર્તિ બનાવવા પાછળ કે ધાર્મિક કાર્યો અને વિધિવિધાન પાછળ બગાડ ન કરતાં તેને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. અંધશ્રધ્ધાના વમળમાંથી પ્રજાને બહાર લાવવાની તાતી જરૂર છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.