ગાંધીનગર: (Gandhinagar) રાજ્યનાં તમામ પ્રજાજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે અને તેમનું આરોગ્ય જળવાય તે માટે સુદ્રઢ આરોગ્ય માળખું ઉભુ કરવામાં આવ્યું...
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં બે દિવસમાં કોરોનાવાયરસના 90,797 કેસનો ઉમેરો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકના ગાળામાં...
લંડન, તા. ૨૨(પીટીઆઇ): અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત...
વૉશિંગ્ટન, તા. ૨૨: જેને સામાન્ય લોકોની ભાષામાં ઉડતી રકાબી કહેવામાં આવે છે તે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાનું મજબૂત પુરાવાઓ સાથે...
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાનના શ્રીગણેશ કર્યા હતા જેના હેઠળ જળ સંચય અને...
પુણે, તા. 22 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને ટી-20 બંનેમાં પહેલી મેચ હાર્યા પછી પ્રભાવક વાપસી કરીને સીરિઝ...
બારડોલી: (Bardoli) સરકાર અને વહીવટી તંત્ર માત્ર શહેરી વિસ્તારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે કોરોનાએ સુરત શહેરની સાથે સાથે જિલ્લાને પણ...
વલસાડ: (Valsad) કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસમાં 19050 લોકોએ વેક્સિન મુકાવી છે. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 2884 લોકોએ રસી...
હૈદરાબાદ: દેશ અને વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસ ( corona virus) ના ફેલાવા માટે સરકારો સાવધ છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીની એકદમ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ડુંગરી ને.હા.નં.48 પર બારડોલીના કારચાલકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે તેઓએ જીઆરડી પોલીસ સાથે જીભાજોડી કરતા...
જમ્મુ કાશ્મીર(J&K)ના શોપિયાંમાં આતંકવાદી(TERRORIST)ઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળો દ્વારા 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા...
MUMBAI : સની દેઓલ ( SUNNY DEOL) અને ડિમ્પલ કાપડિયા ( DIMPLE KAPDIYA) પહેલા પણ તેમના સંબંધોના સમાચારોને લઈને હેડલાઇન્સ બની ચૂક્યા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં વધતા કેસો અને કોરોનાની સ્થિતી અંગે રાજ્યનાં (Gujarat) આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, રાજ્યમાં...
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વપૂર્ણ સૂચનો મોકલવામાં આવ્યા છે. હવે કોવિશિલ્ડ રસી ( COVISHIELD) ના પ્રથમ અને...
ગુજરાતમાં શામળાજી (SHAMLAJI TEMPLE) બાદ અંબાજી શક્તિપીઠ મંદિર( AMBAJI TEMPLE)ના ટ્રસ્ટનો નિર્ણય હાલ ચર્ચામાં છે. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચઢાવ સતત વધી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH) ના રાજીનામાની માગ પર અડગ...
NEW DELHI : કોરોના ( CORONA) ના ભયને ધ્યાનમાં રાખીને, રેલવે ટ્રેનો ( RAILWAY TRAIN) માં આપવામાં આવતાં લિનેન અને ધાબળાની સેવા...
સુરત: (Surat) કોરોના અને ઉપરથી મોંઘવારીના સમયમાં સુરત મહાપાલિકાના (Corporation) ભાજપ (BJP) શાસકો ગરીબ અને નાના મિલકતદારોને હવે વધુને વધુ રાહત આપવા...
ઉત્તરાખંડ(UTTRAKHAND)ના મુખ્ય પ્રધાન (CM) તીરથસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) દ્વારા માહિતી આપી છે. તેમના...
સુરત: (Surat) કોરોનાકાળનું એક વર્ષ પુરૂ થઇ ગયુ છે, અનેક ઉપાયો અને અથાક પ્રયાસો છતા હજુ સુધી કોરોના કાબુમાં આવ્યો નથી. ઉલ્ટાનું...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે મનપા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમણની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વેગ પકડી રહ્યું હોવાથી હવે મનપાએ કકડાઇ શરૂ કરી છે, પરંતુ ચૂંટણી વખતે રાજકીય નેતાઓની...
નવાઝ શરીફ (nawaz sharif) ની પુત્રી મરિયમ નવાઝે ( mariyam nawaz) રવિવારે ઇમરાન ખાનની સરકાર પર હુમલો કરવા માટે પૂર્વ વડા પ્રધાન...
ઉમરેઠ: આણંદ જિલ્લામાં પસાર થતી મહિસાગર નદીના 18 કિમી તટમાંથી હાલમાં રેતી ખનન માટે લીઝ પર આપવા આવેલ 10 કિમીથી વધુ પટને...
પાદરા: પાદરામાં અલગ અલગ 7 જગ્યાઓ પર સરકાર દ્વારા મફતમા આપવામાં આવતા કોવિડ વેકસીન ના સેન્ટરો ઉભો કરી પાદરાના ભાજપા ના...
વડોદરા : 22 મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવાય છે. વડોદરા જિલ્લા માટે આ ઉજવણી સાર્થક થાય એવા આનંદના સમાચાર છે....
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસ ( CORONA VIRUS) છેલ્લા એક વર્ષથી દેશને પાયમાલ કરી રહ્યો છે. એકવાર નિયંત્રણમાં આવ્યા પછી, કોરોના ચેપ ફરીવાર...
વડોદરા : 22 મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવાય છે. વડોદરા જિલ્લા માટે આ ઉજવણી સાર્થક થાય એવા આનંદના સમાચાર છે....
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા નજીક રાજીવનગર 1 પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ...
વડોદરા: તા.22મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી થશે જેનો હેતુ બહુમૂલ્ય પાણીને સ્વચ્છ રાખવા, કરકસરથી વાપરવા અને તેનો બગાડ અટકાવવાનો...
હાલોલની દુણીયા પ્રાથમિક શાળામાં સમય પહેલાં વિધાર્થીઓને છૂટ્ટી
હોળી પહેલા વતન વાટ પર માનવ મહેરામણ
સાવલીના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો કાળો કેર
દિલ્હી મુંબઈ Expressway પર ગોઝારો અકસ્માત
નરેન્દ્ર મોદીની અચાનક ઇઝરાયલ મુલાકાત પડદા પાછળની ભેદી ઘટનાઓ સૂચિત કરે છે
હુરટીઓની અસ્સલ હોળી:ઘીસનું આકર્ષણ, 5 દિવસનું શેરી જમણ, રંગપાંચમ સુધી ગુલાલની છોળો
દૂધમાં ગેરરીતિનો પર્દાફાશ
માની જરૂરિયાત દરેક જીવાત્માને હોય છે
ચૂંટણી પ્રચારનું બદલાતું સ્વરૂપ એ.આઈ.
બેટીની શિક્ષા – સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચાવી
સુરતીઓ હોળીમાં ધાણી ચણા ખાય છે
સ્વર્ગ ક્યારે જવાય?
હજીરામાં હિંસા બાદ કડક પગલાં
માલસર નર્મદા બ્રિજ પાસે ગેરકાયદે રેતી ખનન બંધ થતા જાહેરનામાનો ખોટો વિરોધ
ગુજરાતમાં લગ્ન નોંધણી નિયમોમાં સૂચિત સુધારા છોકરીઓને અને નાગરિકોને જ વધારે હેરાન કરશે
સ્ત્રીના રક્ષણના નામે ઘડાતા કાયદાના હાર્દમાં સ્ત્રીની સ્વાયત્તતા પર પ્રહાર
સરપ્રાઇઝ બર્થ ડે કેકનો મજેદાર ટવિસ્ટ: ઓર્ડર બીજે શહેરમાં,ખુશી મળી ડિલિવરી બોયને
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટ્રમ્પના નવા ટેરિફ પછી અનેક અંધાધુંધી સર્જાઇ છે
મક્કા-મદીના પરથી આવી ખુશખબર: ગૌહર ખાનના દીકરા ફરવાનની પહેલી તસવીર વાયરલ
પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબાર પર ધર્મ પરિવર્તન વિવાદ:
રિંકુ સિંહ પર દુઃખનો આઘાત: પિતાનું લિવર કેન્સરથી અવસાન, વર્લ્ડ કપ કેમ્પ છોડીને અલીગઢ પહોંચ્યા
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નો મોટો નિર્ણય: અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા માટે નિષ્ણાત પેનલના નામ 2 અઠવાડિયામાં આપવા આદેશ.
ભારત–ઇઝરાયેલ FTA ચર્ચાઓનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ: મે 2026માં બીજી બેઠક
NCPમાં મોટો ફેરફાર: સુનેત્રા પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ,પાર્થે પવારને રાજ્યસભાની તક
જમીન, ધર્મ અને રાજકારણ: મલેશિયામાં મંદિર વિવાદ ફરી ચર્ચામાં
સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ:પાકિસ્તાનના હવાઈ હુમલા પછી અફઘાનિસ્તાનમાં તણાવ ચરમસીમાએ
બાંગ્લાદેશમાં હસીના પરિવાર પર કડક કાર્યવાહી: બ્રિટિશ સાંસદ તુલિપ સિદ્દિક સામે ઇન્ટરપોલ રેડ નોટિસની માંગ
હાશ! ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજિત કરી સેમિફાઇનલની આશા જીવંત રાખી
કન્ટેન્ટ ક્રિએટર્સને ન્યાય આપો, નહીં તો સરકાર કરશે કાર્યવાહી: અશ્વિની વૈષ્ણવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યનાં તમામ પ્રજાજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે અને તેમનું આરોગ્ય જળવાય તે માટે સુદ્રઢ આરોગ્ય માળખું ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં પાયાની આરોગ્ય (Health) સેવાઓથી લઈને સુપર સ્પેશ્યાલિટી સેવાઓ (Super Specialty Service) ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ.૧૧,૩૨૨.૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અમૃતમ યોજના અને “મા વાત્સલ્ય” યોજના અમલી કરેલી છે. જેમાં બી.પી.એલ. કુટુંબો, વાર્ષિક રૂ. ૪ લાખ સુધીની આવક ધરાવતા પરિવારો, આશા બહેનો, પત્રકાર મિત્રો, ફિક્સ પગાર ધારકોના પરિવારજનો, વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝનો અને યુ-વીન કાર્ડ ધારકોને લાભ મળવાપાત્ર રહે છે. આ યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે સારવાર મળવાપાત્ર છે.

જેમાં આંખના રોગો, કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, કિડની અને લિવરના ટ્રાન્સપ્લાન્ટેશન વિગેરે માટે સારવાર મળવાપાત્ર છે. જે માટે કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. “મા” અને ”મા વાત્સલ્ય” યોજના હેઠળ ૧૨મી માર્ચ, ૨૦૨૧ સુધીમાં કુલ ૭૯.૪૯ લાખ કુટુંબોની નોંધણી થઈ છે. “મા” યોજના તથા આયુષ્માન ભારત યોજના અંતર્ગત કુલ ૨૫૦૨ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે.