દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો...
યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી છે તેમ છતાં યુ...
છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો...
એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓમાં સવારે રાષ્ટ્રગાન ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. બુધવારે જારી કરાયેલા...
ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી...
“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા...
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે...
વાડી સ્વામીનારાયણ મંદિરના બળાત્કારી સ્વામીનો પોલીસને હજુ કઇ પતો મળ્યો નથી મંદિરે વર્ષોથી દર્શન માટે આવતા 17જેટલા ભક્તોના નિવેદનો લેવાયાં (પ્રતિનિધિ) વડોદરા...
સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકોના આણંદમાં પોલીસે...
આરોપી બાળકીને ત્રણ મહિના સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી. વડોદરા સાવલી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં એક પરિવારમાં નજીકના સંબંધી...
સુરતઃ લાંબા સમય બાદ સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (ધિરનાર) દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા આવ્યા છે અને મંજૂર લાયસન્સની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી સામાન્ય...
વડોદરા: ઓકટ્રોય નાબુદી બાદ હવે રાજ્ય સરકાર કરવેરાની આવકમાંથી વિકાસ માટે મહાનગરપાલિકા અને નગરાપાલિકાઓને નાણાં આપે છે.ત્યારે આચાર સંહિતાના કારણે ચેક ન...
પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ને લઈને વિરોધ વંટોળી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગોધરા શહેરમાં એમજીવીસીએલ...
વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે જમીનોના કૌભાંડોની ફરિયાદોના કારણે નારાજગી અને ભોગ બનનારની લાગણી સાથે વડોદરા કલેકટરને પત્ર લખ્યો છે.છેલ્લા ૩...
નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષ ની લાશ મળતા પોલીસે આ લાશ ને વડોદરા કોલ્ડ રૂમ માં મોકલી જયારે પોલીસ...
ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે જેસાવાડા ખાતે દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.તેમજ આરોગ્ય વિભાગની ટીમે મેડિસિન તેમજ દવાનો જથ્થો જપ્ત કરી...
18મી લોકસભાના સ્પીકર કોણ હશે આ સવાલનો જવાબ 26 જૂને મળશે. લોકસભા સ્પીકરની ચૂંટણી 26 જૂને થવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ...
સ્વામીનો વ્યાભિચારી વીડિયો સામે આવતા હરિભક્તોમાં રોષ ભડક્યો લંપટો સામે કાયદાનો દંડ ઉગામો નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી(પ્રતિનિધિ) નડિયાદ, તા.13સ્વામીનારાયણ સંપ્રદાયના...
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થવું ફરજિયાત હતું. આ નિયમને શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરીને...
પલસાણા: ઉમરપાડાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાં બે યુવાનની હત્યા કરી દફનાવી દેવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી દ્વારા ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે....
શિવરાજપુરના ભાટ ગામે કેરેવાન સરાઈ રિસોર્ટમાં હાલોલની પુરવઠાની ટીમ ત્રાટકી, સિલિન્ડરનો ઉપયોગ નિયમ વિરૂદ્ધ વ્યવસાયિક હેતુ માટે કરાતો હતો હાલોલ: હાલોલ મામલતદાર...
મગરની સંખ્યા વધી જતાં નર્મદાના કિનારે ઉતરવું મુશ્કેલ થઈ ગયું નસવાડી: કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી...
અજીત ડોભાલને ફરી એકવાર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અજીત ડોભાલને ત્રીજી વખત ભારતના...
સાપુતારા: રાજય સરકારનું શિક્ષણ વિભાગ છેવાડેનાં ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે. પરંતુ અહી ડાંગ જિલ્લામાં અમુક...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની પહેલી ત્રણ મેચ ભારત ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમ્યું હતું. આર્યલેન્ડ, પાકિસ્તાન અને છેલ્લે અમેરિકા સામે આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ...
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો કેસ દાખલ કર્યા બાદ આજે તા. 13મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને...
કુવૈતમાં (Kuwait) બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોટાભાગના ભારતીયોના મોત થયા છે. કુલ 49 મૃતકોમાંથી 40 ભારતીય છે. કુવૈતી સત્તાવાળાઓ મૃતકોના મૃતદેહની ઓળખ માટે...
વિરાટ કોહલીની એક તસવીરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, સિદ્ધાર્થ-કિયારાનો આ રેકોર્ડ તૂટ્યો
વડોદરા : નેશનલ હાઇવે 8 પર એલ એન્ડ ટી કંપનીમાંથી સીપીયુની ચોરી કરનાર બે તસ્કર ઝડપાયા
ભાયલીમાં ગેસ લાઈનનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત
ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીત, આફ્રિકાને એકમાત્ર ટેસ્ટમાં 10 વિકેટે હરાવ્યું
જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો, IMDએ ભારતમાં વરસાદનો તાજેતરનો ડેટા જાહેર કર્યો
નર્મદા બચાવ આંદોલન છેડનાર મેધા પાટકરને દિલ્હીની કોર્ટે આ કેસમાં 5 મહિનાની જેલ સજા ફટકારી
વારાણસીમાં SP નેતાના ઘરે અંધાધૂંધ ગોળીબાર, બાળક સહિત 6 લોકો ઘાયલ
સુરતના યુવકે બોલેરોના બોનેટ પર જોખમી સવારી કરી વીડિયો વાયરલ કર્યો, પોલીસે પકડતા માફી માંગી
કંગારૂઓએ વર્લ્ડકપ જીત્યા બાદ ટ્રોફી પર પગ મુક્યો હતો, ભારતે જ્યાં વર્લ્ડકપ જીત્યું ત્યાંની માટીને પણ સમ્માન આપ્યું
NEET રિ-એક્ઝામના પરિણામો જાહેર, ટોપર્સની સંખ્યામાં મોટો ઘટાડો
VIDEO: વરાછામાં ડિવાઈડર પર ચઢીને એસટી બસ પલટી મારી ગઈ, મુસાફરોને ઈજા
દેશમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ નાબુદ થયા, સજાને બદલે ન્યાયને પ્રાથમિકતા અપાશે
અમદાવાદમાં ભયાનક અકસ્માત: 200ની સ્પીડે દોડતી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3ના મોત
સુરતની કોર્ટ નજીક દિવાલ ફાડી ઝાડ કાર પર પડ્યું, ત્રણને ઈજા: રસ્તો બંધ થતા ટ્રાફિક જામ
14 દિવસના રિમાન્ડ ભોગવી રહેલા કેજરીવાલે CBIની ધરપકડને હાઇકોર્ટમાં પડકારી
વડોદરા : સમામાં કોન્ટ્રાકટરની કામગીરીમાં વેઠ,બસ ખાડામાં ફસાઈ
વડોદરા : નેશનલ હાઇવે 8 પર એલ એન્ડ ટી કંપનીમાંથી સીપીયુની ચોરી કરનાર બે તસ્કર ઝડપાયા
સંસદમાં NEET મામલે ફરી હોબાળો, રાહુલ ગાંધીએ એક દિવસની ચર્ચાની માંગ કરી
વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા બારબાડોસમાં ફસાઈ, ખેલાડીઓ હોટલની બહાર પણ નીકળી શકતા નથી
એકસપ્રેસ હાઈવે પર અકસ્માત
VIDEO: સુરતમાં દે ધના ધન વરસાદ પડતાં તાપી બે કાંઠે, કોઝવે બંધ કરાયો, અઠવામાં રસ્તા પર ભૂવો પડ્યો
શિક્ષણના અનૈતિક વેપારનો ગ્રાહક છે ‘મધ્યમવર્ગ‘
બંગાળમાં મહિલાને જાહેરમાં સળિયાથી માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ થતા BJP-TMC સામસામે
ઉત્તરાખંડમાં 13 નવા ગ્લેશિયર ખતરનાક હોવાની જાણકારી હોવા છતાં દુર્ઘટના સર્જાઇ
ગદા સર્કલથી વિરોદ ચોકડી સુધી ટ્રાફીકની વકરતી સમસ્યા
આ દેશમાં મુસ્લિમોએ પણ પ્રદાન કર્યું છે
હરણી વિસ્તારમાં ઇન્ટરનેશનલ સ્કૂલ કારણે આસપાસ વિસ્તારના રહીશો ત્રાહિમામ…
ડિપ્રેશનમાં છો? સાવધ થઈ જાઓ
દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનમાં ભારે બેદરકારી રાખવામાં આવી હતી
સમાજસેવકો હવે મોબાઈલનાં ઓછો ઉપયોગનું પણ સમજાવે
દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો અને અભિનંદન આપવાનો દિવસ છે. રક્ત (લોહી) કોઇ ફેક્ટરી બનતું પ્રવાહી નથી નહીં તો તે પણ બ્લેકમા વેચવું પડે તેટલી માંગ રોજે રોજની રહે છે. પણ ભલુ થજો સ્વૈચ્છિક રક્તદાન કરતા રક્તદાતાઓ અને રક્તદાન શિબિરનું આયોજન કરી અજાણ્યા માનવ જીવને ઉપયોગી લોહી મળી રહે તે માટે તન-મન ધનથી સેવા આપનારનું. બ્લ્ડ બેંકમા સુરક્ષિત રક્ત અને રક્તના ઉત્પાદનો (ઘટકો)ની જરૂરીયાત વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને વિશ્વ આરોગ્ય અનુસાર સ્વૈચ્છિક અને અવેતન રક્તદાતાઓ માટે તેમના જીવનરક્ષક લોહીની ભેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો પણ દિવસ છે. રક્તદાન એક એવું દાન છે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા માનવદેહને નવ-જીવન રક્ત દ્વારા આપવામાં આવે છે.
રક્તદાન કરવું એ માનવ સેવા છે જ પણ રક્તદાતાઓને માટે પણ લાભ કર્તા છે જેમ કે રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેબલ ઘટે છે અને મેન્ટલી હેલ્થી રહેવાય છે. હાર્ટએકેટ અને હાર્ટ સ્ટરોકનો ખતરો ઓછા થાય છે. દુનિયા ભરમાં સારવાર દરમિયાન લોહીની કમીથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે તે જાણીને આપણે સૌને આશ્યર્ચ થાય તેવી દુર્ઘટના છે. જ્યારે કોઇ વ્યક્તિ બ્લડ અને પ્લાઝમાં ઘન કરે છે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો/અજાણ્યાનો જીવ બચાવવાનું કામ કરે છે. (HB) લેવલ પણ સારુ રહે છે. વાર-તહેવાર કે પોનતાની વર્ષગાંઠના દિવસે રક્તદાન કરી/કરાવી સાથી મિત્રોને પ્રોત્સાહિત કરી સીધા જ બ્લડ બેંકમાં કે શિબિરનુ આયોજન કરી 10-20 યુનિટ (બોટલ)થી પણ આ સેવાનુ કાર્ય કરી શકાય છે.
કંઇ બ્લડ બેંકમાં રક્તનદાન કરવા કરાવવાથી જરૂરીયાતમંદોને ખૂબ જ ઓછા દરે બ્લડ યુનિટ મળી શકે છે. તે પણ તપાસ કરી સરકારી કે અર્ધસરકારી બ્લડ બેંકમા સ્વૈ. રક્તદાન કરી ખરેખર જ માનવીય મૂલ્યને ઉજાગર કરી આ કરવા જેવી સેવા યુવા જગત ઉપાડી લેતો ઘણા માનવ જીવો મોતના મૂખમાંથી લાવી કોઇનો લાડકવાયો કે યુવાનનો પરિવાર બચાવવાની દુર્લભ સેવાની તક ઝડપતા થાય તે હેન્ડથી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામા આવે છે ત્યારે ચાલો 14મી જૂને સ્વ. રક્તદાન કરીએ અને કરાવીએ.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સરકાર ખેડૂતોને વહારે આવશે??
ખેડૂત સમૃધ્ધ બને તો દેશ પણ સમૃધ્ધ બને છે. પરંતુ જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે છે ત્યારે ગુજરાતના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્રની સહાય માટે વલખાં મારવા પડે છે. સરકાર નુકશાન સહાયના વચનો આપે છે પરંતુ સહાય મળતી નથી. અત્યારે તો પાક વીમા યોજના પણ બંધ પડેલી છે. તેથી ખેડૂતોને આના રૂપિયા મળતા નથી. કેન્દ્ર સમક્ષ ડિસેમ્બર 2022માં અતિવૃષ્ટિ સહાય પેટે 152.99 કરોડ અને જુલાઈમાં બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન માટે 700.42 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી અસરગ્રસ્તોને આ સહાય મળી નથી! રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને વહારે આવશે?
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે