સુરત: (Surat) ગુજરાત હાઇકોર્ટનો આદેશ આવે તે પહેલા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ તથા ઉદ્યોગ વિભાગના અધિકારીઓ દ્વારા રાજયના...
સુરત: (Surat) રાત્રી કર્ફયૂ છતાં સુરતમાં કોરોના સંક્રમણ 2020ના વર્ષની તુલનાએ 2021માં વધુ રહેતા સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા કામદારોની (Workers) ધીરજ...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભાજપના (BJP) દિગ્ગજ નેતાનું કોરોનાથી નિધન થયું છે. તાપીમાં ભાજપના નેતાનું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત...
સુરત: (Surat) પાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવ્યા પછી ફોસ્ટાએ રેપિડ ટેસ્ટના (Rapid Test) સર્ટી. સાથે પણ માર્કેટમાં પ્રવેશવા છૂટ આપવા આવી હોવાની...
સુરત: (Surat) જાણીતી અતુલ બેકરીના (Atul Bakery( માલિક અતુલ વેંકરિયા (Atul Vekariya) આજે ઉમરા પોલીસ (Umra Police) સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે...
ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવેલા ગંભીર આક્ષેપો બાદ અનિલ દેશમુખ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા છતાંમુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે....
સુરત: (Surat) ફાયર વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ફાયર સેફ્ટીની (Fire Safety) અપૂરતી સુવિધાને લઇ સીલ (Seal) મારવાની કામગીરી યથાવત રહી...
વાંકલ: માંગરોળમાં (Mangrol) સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં...
સુરત: (Surat) કોરોના પોઝિટિવ હોવા છતાં કેટલાક દર્દીઓ દ્વારા હોમ આઈસોલેશન (Home Isolation) તેમજ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરીને ઘરની બહાર ફરવામાં આવતું...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે મનપાના (Corporation) આરોગ્યતંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતા બેડ ઉપલબ્ધ રહે તેવી...
સુરત શહેરમાં (Surat City) કોરોનાનું સંક્રમણ ખૂબજ વધી જતાં ગુજરાત રાજ્યના મોટાભાગના સરકારી અધિકારીઓ સુરત પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની (CM Rupani)...
સુરતમાં મંગળવારના રોજ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં કોરોના નિયંત્રણ અને સંક્રમિતોને પુરતી સારવારમળી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધીને હવે સવાસો થઇ ગયા છે અને એ પણ સત્તાવાર આંકડા છે. બિનસત્તાવાર આંકડા તો તેનાથી...
સુરતમાં સંક્રમણ (CORONA INFECTION) વધતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે, અને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ(SUPERINTENDENT)ની બદલી કરી...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 1 લી એપ્રિલથી 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનું વેક્સિનેશન કાર્ય શરૂ થયું છે. સરકારની ગાઈડ લાઈન મુજબ...
સુરત: (Surat) મંબઇમાં (Mumbai) કોરોનાની સ્થિતિ વકરતા ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. જેને લીધે સુરત અને મુંબઇના...
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોવિડ-19 કેસોમાં વધારાના પગલે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવા નિર્દેશ આપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટે અવલોકન...
નાસા ડાર્ટ મિશન: અવકાશ સાથે જોડાયેલા કેટલાક સમાચાર છે, જે સાંભળીને ખૂબ જ રોમાંચક છે. પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ ગ્રહ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળની વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મતદાનના ચોથા તબક્કા પહેલા, પીએમ મોદીએ કૂચબિહારમાં ચૂંટણી સભાને...
ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને ગણતરીના દિવસોમાં જયારે હજી બીજા પક્ષીનાં બચ્ચાં માંડ કિલકારી મારતાં શીખ્યાં હોય ત્યાં બાજ પક્ષીની માદા પોતાના...
નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે....
એક તરફ કોરોના મહામારીએ ફરી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે તો સાથે સાથે સમાજના ઘડતર માટે અગત્યના ગણાતા શિક્ષણ ક્ષેત્રના સમાચાર પણ ચિંતા...
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે...
2016 ના સપ્ટેમ્બરમાં ભાજપના મોરચાની સરકારે ફ્રાન્સની દસો કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો ત્યારથી વિપક્ષો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના...
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મંગળવારે એક આદેશ જારી કર્યો છે અને 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો...
મુંબઇ : મહારાષ્ટ્ર (MAHARASHTRA) સરકારે વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) ઘટાડવા વીકએન્ડ લોકડાઉન(WEEKEND LOCK DOWN)ની જાહેરાત કરી છે. આ સાથે ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ...
મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં વધી રહેલા કોરોનાના કેસ(CORONA CASES)ને ધ્યાને લઇને મુંબઇમાં આઇપીએલ(IPL)ની મેચોના આયોજન સામે શંકાના વાદળો ઘેરાયા હતા, જો...
નવી દિલ્હી: ભારતના મેન્યુફેકચરીંગ સેકટરની પ્રવૃતિઓએ વધુ ગતિ ગુમાવી છે અને માર્ચમાં તે સાત માસના તળિયે પહોંચી છે જયારે કોવિડ-19નો રોગચાળો વકરવાની...
નવી દિલ્હી : રાફેલ જેટ (Rafael jet) સોદામાં કટકી ચુકવાઇ હોવાનું દર્શાવતો ફ્રેન્ચ સમાચાર વેબસાઇટનો અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે (congress in...
જોહનીસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે અહીં રવિવારે રમાયેલી બીજી વન ડે દરમિયાન મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાં અંગત...
પાવાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું વિશેષ ચેકિંગ અભિયાન, અખાદ્ય સામગ્રીનો નાશ
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
સુરત: (Surat) ગુજરાત હાઇકોર્ટનો આદેશ આવે તે પહેલા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ તથા ઉદ્યોગ વિભાગના અધિકારીઓ દ્વારા રાજયના મહાનગરોમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ઔદ્યોગિક શહેરોમાં (Industriel City) બે દિવસનો કર્ફ્યૂ રાખવામાં આવે તો ઉદ્યોગ વેપાર પર કેવી અસર પડશે તેની વિગત માગવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (Chamber Of Commerce) પ્રતિનિધિઓ જોડાયા હતા. આ સંગઠનોએ સરકારને લોકડાઉન જાહેર નહીં કરવા વિનંતી કરી હતી. જો લોકડાઉન જાહેર થશે તો કામદારો ભાગી જશે એવો ભય પણ તેમણે વ્યકત કર્યો હતો તેને બદલે શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રાખવા તથા બાકીના દિવસોમાં કર્ફ્યૂનો સમયગાળો રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાખવા પણ રજૂઆત કરી હતી.

ઉદ્યોગકારોએ માંગણી કરી હતી કે હીરા ઉદ્યોગ અને ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જે કારખાના માલિકોએ વેક્સિન લીધી છે અને કર્મચારીઓને અપાવી છે તથા આ કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમના કારખાનાઓ ચાલુ રાખવા દેવા જોઇએ તથા આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરોના આઇ કાર્ડ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન માન્ય રાખવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં મુખ્યમંત્રીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. તેને પગલે મુખ્યમંત્રીએ હાલના સંજોગોમાં લોકડાઉન લગાવવાની કોઇ જરૂરીયાત નથી તથા કર્ફ્યૂ અંગે રિવ્યુ બેઠક યોજી નિર્ણય લેવા ખાતરી આપી હતી. વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપનાર ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત અને રાજકોટ ચેમ્બર સહિતના સંગઠનોએ કોરોના સંક્રમણની ચેન તોડવા વિકેન્ડમાં કર્ફ્યૂ લાગુ કરવા સામે વિરોધ નોંધાવ્યો ન હતો અને વિક એન્ડમાં કર્ફ્યૂ રાખવા સરકાર પર નિર્ણય છોડયો છે.

સુરત: પાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવ્યા પછી ફોસ્ટાએ રેપિડ ટેસ્ટના સર્ટી. સાથે પણ માર્કેટમાં પ્રવેશવા છૂટ આપવા આવી હોવાની જાહેરાત કરવા છતાં આજે રિંગરોડની મહાવીર અને આરકેટી માર્કેટમાં આરટીપીસીઆર ટેસ્ટનું સર્ટિ. અને રસીકરણનું સર્ટિ. લીધા વિના આવેલા વેપારીઓ અને કામદારોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સવારે માર્કેટ ખુલતા જ પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સિકયોરીટીનો સ્ટાફ ગેટ પર ગોઠવાઇ ગયો હતો. પાલિકાના કર્મચારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કે રસીના સર્ટી. વિના માર્કેટમાં પ્રવેશવા માટે પાલિકાએ કોઇ છૂટ આપી હોય તો વેપારીઓને પરિપત્ર રજૂ કરવા જણાવતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો.
વેપારીઓનો આક્રોશ એ હતો કે ફરજિયાત રસીકરણના આગ્રહને લીધે કાપડ માર્કેટમાં કામ કરતા 40 ટકા કામદારો અને પોટલા ઉંચકનારા માર્કેટમાં આવી રહ્યા નથી. તેને લીધે માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટના સર્ટિ. પણ 3 થી 4 દિવસે મળે છે. વેક્સિન આપવાની સંખ્યા પણ ઓછી હોવાથી વેપારીઓ અને કામદારો રેપિડ ટેસ્ટના સર્ટિ. રજૂ કરી રહ્યા છે. જો કે આ સર્ટિ. ત્રણ દિવસ માટે જ માન્ય રાખવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા ફોસ્ટાને રજૂઆત કરવામાં આવી છે. જોકે ત્યાંથી પણ વેક્સિન લઇ લેવા જણાવવામાં આવ્યું છે. જેથી માર્કેટમાં પ્રવેશવાનો પ્રશ્ન ઉકેલાઇ જાય.