નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા (FINANCE MINISTER) સીતારમણે રવિવારે જીએસટીમાંથી કોરોનાની રસી (CORONA VACCINE), દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર (OXYGEN CONCENTRATES)ને મુક્તિ આપવાની અરજી...
નવી દિલ્હી : ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના માજી કેપ્ટન અને ટીમની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ (RAHUL DHRAVID)ના મતે ઇંગ્લેન્ડના પ્રવાસ...
કલાકાર : ઝરીન ખાન , અંશુમન ઝા ફિલ્મ મેકર : હરીશ વ્યાસ ફિલ્મ નિર્માતા : અંશુમન ઝા રેટિંગ: 1.5 /5 ક્રિટીકલી એક્લેમ્ડ...
દેશમાં (India) કોરોનાથી બચવા માટે સખત પ્રયાસ કરાઈ રહ્યા છે. વિશ્વભરના નિષ્ણાતો કહે છે કે રસીકરણ એ કોવિડ -19 રોગચાળા સામે લડવાનો...
ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ( corona cases) ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. અમદાવાદમાં...
કોરોના ( corona) થી દેશની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થઈ રહી છે. કોરોનાનો કહેર અને પ્રશાસનનાં અણધડ આયોજનથી લોકો મૃત્યુ પામી...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી ઓનલાઇન ‘મેડિકલ કોન્ફરન્સ’ ને સંબોધતા ડો. ચિરાગ છટવાનીએ ભારતમાં આપવામાં આવી રહેલી કોવિશીલ્ડ અને કો-વેક્સિન...
કૃષિ કાયદો ( agriculture law) રદ કરવા માટે ટીકરી બોર્ડર ( tikri border) પર ખેડૂત આંદોલન ( farmer protest) માં ભાગ લઈ...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો હાહાકાર છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલ કોરોનાની...
ભારત (India) દેશના રાજકારણીઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે અને ભાષણો આપે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કોરોના કાળમાં તેઓ...
મુખ્યમંત્રી મમતા બેનર્જીની ( mamta benrji) સરકારના મંત્રીમંડળનો આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ના કોલકાતાના રાજભવન ખાતે શપથ લેવામાં આવ્યા હતા...
સુરત: (Surat) સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદરે જતી ફેરીમાંથી (Ferry) દરિયામાં (Sea) એક વૃદ્ધે છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ...
સુરત: (Surat) કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ (Entry Exit Points) પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની...
new delhi : આ દિવસોમાં દેશમાં કોરોનાવાયરસ ( corona virus) વિશે હોબાળો મચ્યો છે. દરરોજ લાખો લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે....
અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા...
દેશ હાલમાં કોરોના ( corona) રોગચાળાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. અને સરકારના...
કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો...
બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત...
કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી...
surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં...
surat : સુરતમાં ઉલ્ટી ગંગા શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર સુરત શહેરમાં ઘાતકી...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરના બે જૂથો વચ્ચે થયેલી રકઝકમાં કુસ્તીબાજ સાગર ધનકડ ( sagar dhankad) ના મોત અંગે બે વાર ઓલિમ્પિક મેડલ...
રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ...
ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની...
દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા (FINANCE MINISTER) સીતારમણે રવિવારે જીએસટીમાંથી કોરોનાની રસી (CORONA VACCINE), દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર (OXYGEN CONCENTRATES)ને મુક્તિ આપવાની અરજી (AAPLICATION) નકારી કાઢતાં કહ્યું હતું કે, આ વસ્તુઓને છૂટ આપવાથી ગ્રાહકો માટે જીવન બચાવની ચીજવસ્તુઓ મોંઘી થશે. કારણ કે, ઉત્પાદકો ઇનપુટ્સ પર ચૂકવણીનો ટેક્સ ચૂકવશે નહીં.
હાલમાં, સ્થાનિક પુરવઠો અને રસીની વ્યાપારી આયાત 5 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ રાખવામાં આવી છે. જ્યારે કોરોનાની દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર માટે 12 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી (SONIA GANDHI)એ ગયા મહિને માંગ કરી હતી કે, કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ જીવનરક્ષક દવાઓ, ઉપકરણો અને સાધનોને જીએસટીમાંથી મુક્તિ મળવી જ જોઇએ.

હાલમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આજ માંગ કરી હતી.
સીતારમણે ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, જો જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે તો રસી ઉત્પાદકો પોતાનો ઇનપુટ ટેક્સ સરભર કરી શકશે નહીં અને કિંમતમાં વધારો કરીને ગ્રાહક / નાગરિકને સોંપી દેશે. 5 ટકાનો જીએસટી દર સુનિશ્ચિત કરે છે કે, ઉત્પાદક આઇટીસીનો ઉપયોગ કરી શકશે અને આઇટીસી (ITC)ના ઓવરફ્લોના કિસ્સામાં રિફંડ ક્લેમ (REFUND CLAIM) કરશે. તેથી, જીએસટીમાંથી રસીને મુક્તિ આપવી એ ઉપભોક્તાને લાભ કર્યા વિના પ્રતિકૂળ રહેશે. સીતારમણની આ ટ્વિટ્સ બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રના જવાબમાં હતા.

આયાતી ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ કરવા અંગેના તેમના મુદ્દા અંગે સીતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોની એકીકૃત જીએસટી (આઇજીએસટી)ના વસૂલાતથી મળેલી આવક સમાનરૂપે વિભાજિત થાય છે. સેન્ટ્રલ જીએસટી આવકનો 41 ટકા હિસ્સો રાજ્યોને આપવામાં આવે છે. તે અનુસાર, 100 રૂપિયાની આવકમાંથી 70.50 રૂપિયા જેટલું રાજ્યોનો હિસ્સો છે. સીતારમણે કહ્યું કે, હકીકતમાં નજીવા 5 ટકા જીએસટી એ રસીના સ્થાનિક ઉત્પાદક અને નાગરિકો માટે હિતમાં છે.