ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો...
કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen)...
કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં...
ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે...
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા...
હમણાં અમારા નિકટનાં સ્વજન ગીતા નાયકે વિદાય લીધી. આમ તો તેઓ કોઇ એવું જાહેર વ્યકિતત્વ ન હતું કે અનેક લોકો એમને સ્મરીને...
‘પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે’ એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની,...
સુરત (Surat) શહેરમાં કોરોના સક્રમિત દર્દી(covid patient)ઓ માટે રામબાણ સમાન જે રેમડેસિવિર ઈન્જેક્શન(remdesivir injection)ની હાલમાં અછત વર્તાય રહી છે તેનો કાળા બજાર...
સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચીમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલા કોરોનાવાઇરસથી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં લગ્નસરા નિષ્ફળ જાય તેવી નોબત આવી છે ત્યારે...
ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે...
હરિદ્વાર: (Haridwar) હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો (Kumbh Mela) હવે સરકાર માટે નવો ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. નિરંજની અને આનંદ...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત: (Surat) શહેરમાં કોવિડ-19નો કહેર વધુ ને વધુ ફેલાઇ રહ્યો છે. વધતા કેસો સામે હોસ્પિટલમાં સ્ટાફની (Staff) પણ ઘટ પડી રહી છે....
સુરત: (Surat) વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ (Bed) પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની...
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં રમાનારી ટી -૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા વિઝા મળશે, એમ બીસીસીઆઈ સચિવ જય શાહે સર્વોચ્ય...
સુરત: (Surat) કોરોનામાં જનસેવાની ઝુંબેશ ઉપાડનારા શહેરના જાણીતા સમાજ સેવિકા એકતા તુલશ્યાન દ્વારા શહેરની જાણીતી હર્બલ ટી બ્રાન્ડના ઉપક્રમે રેલવે સ્ટેશન આવેલા...
બોલીવૂડ એક્ટર સોનુ સૂદને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અભિનેતાએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે. સોનુ સૂદે કહ્યું...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા તથા...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ગુરુવારે જંબુસરને બાદ કરતાં ભરૂચમાં-57, આમોદમાં-6, અંકલેશ્વર-41, વાલિયામાં-15, ઝઘડિયામાં-20, વાગરામાં-9, નેત્રંગમાં-5 અને હાંસોટમાં-10 કેસ નોંધાયા હતા. તેમજ ભરૂચ...
રાંચી : બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ (scam) કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો (rjd suprimo) લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટથી મોટી રાહત મળી...
ગાંધીનગર : રાજ્ય(Gujarat)માં કોરોના (corona) દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંક(death ratio)માં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક...
ગાંધીનગર: રાજ્ય (state govt) સરકારે શુક્રવારે રાત્રે લીધેલા મહત્વના નિર્ણયમાં સમગ્ર રાજ્યમાં કોરોના(corona)ના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન(HRCT THORAX)ના પરિક્ષણનો મહત્તમ...
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ(state health department)ના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો(doctors), પેરામેડિકલ સ્ટાફ (paramedical staff) તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાત(Gujarat)માં સારું...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ(sunrizers hyderabad)ની ટીમ શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ipl)માં આઇપીએલની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંની એક એવી મુંબઇ ઇન્ડિયન્સ (mumbai indians) સામે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDU એ પહેલાં પોસ્ટ કરી બાદમાં તેને ડિલીટ કરી
સિંગવડમાં બિરસા મુંડા જયંતી ઉજવણી માટે બેઠક
બિહારમાં NDAનો વિજય થયો અને છોટાઉદેપુરમાં વિજય જશ્ન ઉજવાયો
બિહારમાં જીતથી ભાજપમાં ઉજવણીનો માહોલ, પીએમ સાંજે કમલમની મુલાકાત લેશે
“યુપીમાં આ રમત નહીં ચાલે” બિહારના પરિણામો બાદ અખિલેશ યાદવનું મોટું નિવેદન
ગોધરા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામ
ઇથેનોલ ઓક્સાઈડની સ્ટોરેજ ટેન્કમાંથી કેમિકલ રીએક્ટરમાં ટ્રાન્સફર કરતા સમયે કોઈ રિએક્ટરમાં વિસ્ફોટ
મહાન ક્રાંતિકારી યોધ્ધા શહિદ બિરસા મુંડાને ભારતરત્નથી સન્માનિત કરવાની માંગ બુલંદ બની રહી છે
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: આતંકી ડો. ઉમર નબીનું પુલવામાનું ઘર IEDથી ઉડાવાયું
ધારાસભ્ય સંગીતા પાટીલે BLOની મીટિંગ બોલાવતા વિવાદ, કોંગ્રેસના આક્ષેપો
લોકો આવી ચીટિંગ પણ કરે, ડી માર્ટમાં પ્રાઈસનું સ્ટીકર બદલવા જતા ગ્રાહક પકડાયો!
હવે ચીનથી સસ્તું ક્વોલિટી યાર્ન આયાત કરી શકાશે, સુરતના કાપડ ઉદ્યોગે મોટો ફાયદો
તેજસ્વીપ્રસાદ યાદવની દુર્ગતિ કેમ થઈ?, આ 5 કારણો જવાબદાર..
વરણામા ગામમાં આવી ચડ્યો મહાકાય મગર, લોકોના જીવ પડીકે બંધાયા
IND vs SA: ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર 6 લેફટી પ્લેયર, કેપ્ટન ગિલના નિર્ણયથી આશ્ચર્ય
બિહારમાં નીતિશ કુમાર ફરી કિંગ, NDAના તોફાનમાં મહાગઠબંધનની હાલત બૂરી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, રતલામ પાસે કાર ખાડામાં પડતાં 5 લોકોના મોત
પંજાબમાં ખેડૂત આંદોલન ફરી શરૂ: શંભુ બોર્ડર આખો દિવસ બંધ, જાણો તેમની માંગ શું છે..?
પ્રામાણિક ઈરાદા આવકારદાયક છે પણ જાહેર જીવનમાં તેની અમલવારી પણ દેખાવી જોઈએ
માનવસર્જિત હવા પ્રદૂષણ : સાર્વત્રિક સમસ્યા
બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે ભારતીય શેરબજારમાં ગભરાટ, NDAની લીડ છતાં નિફ્ટી-સેન્સેક્સ તૂટ્યા
સદા ખુશ રહેવા માટે
વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે
ભારતે સુરક્ષા કડક કરવાની તાતી જરૂર!
ભારતમાં માર્ગ સલામતી જાગૃતિ અપીલ
આતંકવાદ : સ્લીપર શેલ
નહેરુ સાથે તમે સંમત થાઓ કે ના થાઓ…
અમેરિકાના જોબ માર્કેટની સ્થિતિ ફરીથી ધ્રુજરી બની ગઇ છે?
અમેરિકા હવે પડોશી દેશ વેનેઝુએલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે
દિલ્હી બ્લાસ્ટ: અલ-ફલાહ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી, સરકારે સભ્યપદ રદ કર્યું
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,45,26,609 અને મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16 લાખને વટાવી ગઈ છે.
દેશમાં સતત 38 દિવસથી કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,79,740 પર પહોંચી ગઈ છે. જે કુલ કેસના 11.56 ટકા છે. જ્યારે દેશમાં રિકવરી રેટ ઘટીને 87.23 ટકા થઈ ગયો છેઆરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપી સાજા થનાર લોકોની સંખ્યા 1,26,71,220 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, દેશમાં શુક્રવારે કરવામાં આવેલા 14,95,397 ટેસ્ટ સહિત દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,49,72,022 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં 63,729, ઉત્તરપ્રદેશમાં 27,426 અને દિલ્હીમાં 19,486 કેસ નોધાયા હતા.
ગત વર્ષે શરૂ કોરોના મહામારીથી આ ત્રણ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ, પશ્ચિમ બંગાળ જ્યાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યાં કોરોનાના એક દિવસના સૌથી વધુ 6,910 કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં સૌથી વધુ 398 મોત નોંધાયા હતા. ત્યારબાદ દિલ્હીમાં 141, છત્તીસગઢમાં 138, ઉત્તર પ્રદેશમાં 103, ગુજરાતમાં 94, કર્ણાટકમાં 78, મધ્યપ્રદેશમાં 60, પંજાબમાં 50, તમિળનાડુમાં 33 અને રાજસ્થાનમાં 31 મોત નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ 67,123 કેસ અને 419 મોત
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના નવા 67,123 કેસો નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. આ સાથે કુલ કેસની સંખ્યા 37,70,707 થઈ ગઈ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.આ ઉપરાંત, રાજ્યમાં વધુ 419 મોત સાથે કુલ મૃત્યુઆંક 59,970 પર પહોંચી ગયો છે.
આ અગાઉ સૌથી વધુ કેસ શુક્રવારે 63,729 નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 56,783 જેટલા લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે કુલ 30,61,174 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,47,933 થઈ છે.
મુંબઈમાં એક દિવસમાં નવા 8,811 કેસ અને 51 મોત નોંધાયા હતા. આ સાથે મુંબઈમાં કુલ કેસની સંખ્યા 5,71,018 અને મૃત્યુઆંક 12,301 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં એક દિવસના 2,72,035 ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા 2,35,80,913 થઈ ગઈ છે. મહારાષ્ટ્રનો કોરોના રિકવરી રેટ 81.18 ટકા અને મૃત્યુદર 1.59 ટકા નોંધાયો છે. તેમજ રાજ્યના પૉઝિટિવિટી રેટ 15.99 ટકા છે