સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા...
સુરત: શહેર (surat)માં કોરોનાકાળમાં અનેક પરિવારોએ તેમના સ્વજન ખોયા છે. જેમાં ઘણા બાળકો (child)એ માતા-પિતા (parents) તો ઘણાએ બે પૈકી એકને ગુમાવ્યા...
કેન્દ્ર સરકારે કેજરીવાલ ( kejriwal) સરકારની ઘર ઘર રાશન યોજના ( Door to Door Ration Scheme) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું...
સુરતના ગ્રામ્ય વિસ્તાર (rural area)ના અભ્યાસ અર્થે વિદેશ (abroad for study)જતા વિદ્યાર્થીઓ (students)ની સુવિધા માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ (vaccination)...
મે મહિનામાં સતત આઠમા મહિને જીએસટીની ( GST) વેરા વસૂલાત રૂ. એક લાખ કરોડની ઉપર રહી છે, જે એ વાતનો સંકેત આપે...
surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani)...
surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing...
હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
surat : શુક્રવારે મહારાષ્ટ્રના ( maharashtra) મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (...
સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની...
ટ્વિટરની ( twitter ) બ્લુ ટિકનો ( blue tick) અર્થ એ છે કે એકાઉન્ટ અસલી ( real account) છે અને તે લોકોના...
surat : મુંબઇના યુવકની સાથે વરાછાના પટેલ દંપતી અને તેના સાગરીતોએ મળીને યુવકને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં લઇ જઇને એક...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે...
૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના રસીકરણનના અભિયાનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રિપિટર...
સુરત : ભારે ગરમી સાથે અકળાવનાર રહેલા ઉનાળા (summer) બાદ આજે સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (south gujarat)માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (premonsoon activity)ના...
બારડોલી: બારડોલી (bardoli) સહિત જિલ્લામાં નગરસેવક અને પીએસઆઇ સહિત કેટલાક લોકો ઓનલાઈન હનીટ્રેપ (online honey trap)નો શિકાર બન્યા છે. વિડીયો કોલ (video...
નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપ (T-20 WORLD CUP) યુએઇ (UAE) અને ઓમાન (OMAN)માં શિફ્ટ (SHIFT) થઈ રહ્યો છે. બીસીસીઆઇ (BCCI)એ...
ગુજરાતમાં વનવિભાગ દ્વારા 21 લાખ રોપાનું વિતરણ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત આપવામાં આવશે. ગુજરાતમાં રૂ. ૧૦૭ર કરોડના ખર્ચે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો આ પ્રોજેકટ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. નવા કેસોની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં એક હજારની અંદર આવી ગયો...
સુરતઃ (Surat) સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતમાં જળવાયુ...
મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ...
ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ...
રાજપીપળા: (Rajpipla) PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી (Electric Vehicle City) તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા...
નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ...
પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું,...
વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના...
આ દિવસોમાં ચીન (CHINA)માં એલિયન સ્પેસક્રાફ્ટ (ALIEN SPACECRAFT) એટલે કે યુએફઓ (UFO) દેખાવાના બનાવોમાં વધારો થયો છે. તેને ટ્રેક કરવા માટે, ચીની સેના...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન (Restoration) માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા ગયા હતા. મહારાષ્ટ્રમાં RTPCR ફરજિયાત હોવાથી પુણેના તબીબનો રિપોર્ટ કરતાં પોઝિટિવ (report positive) આવ્યો હતો. જેને કારણે તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન (quarantine) કરી દેવાયા હતા. બીજે દિવસે તેમની ફ્લાઇટ (flight) હોવાથી તેઓ ચિંતામાં મુકાતા ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલ (cr patil)નો સંપર્ક કર્યો હતો. તેમણે સ્થાનિક સાંસદ સાથે વાત કરતા સ્થાનિક પ્રશાસને અમદાવાદના તબીબી પરિવારને પાછા આવવાની અનુમતિ આપી દીધી હતી.

કોરોના કાળમાં ડ્યુટી કરીને માનસિક તનાવને હળવો કરવા ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક તબીબ પરિવાર અને અન્ય ફેમિલી ફ્રેન્ડના ચાર પરિવાર તથા મહારાષ્ટ્રના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ-લદ્દાખ ગત 27 મેના રોજ ફરવા ગયા હતા. આવતીકાલે આ તમામની રિટર્નની ફ્લાઈટ હતી. હવે ગુજરાતમાં આરટી પીસીઆર ફરજીયાત નથી. પરંતુ મહારાષ્ટ્રમાં આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત છે. જેને કારણે પુણેના એક તબીબનો રિટર્નમાં આવતી વખતે આરટી પીસીઆર કરાતા પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે ત્યાંના સ્થાનિક પ્રશાસને તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન કરી દીધા હતા. આવતીકાલે તમામની ફ્લાઈટ હોવાથી અન્ય તબીબ અને પરિવાર ચિંતામાં મુકાયા હતા. આવા સમયે કોઈક રીતે નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સંપર્ક કરતા તેમને સ્થાનિક સાંસદ સાથે વાત કરતા અડધો અમદાવાદના ચારે કુટુંબોના પરિવારોને તથા બાકી લોકોને આવવા માટે સ્થાનિક તંત્રએ અનુમતી આપી હતી.

સ્થાનિક પ્રશાસન માનવા રાજી નહોતું: ડો.મોદી
લેહ ફરવા ગયેલા અમદાવાદના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરવ મોદીએ જણાવ્યું હતું કે પુણેના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમને તમામને પાંચ દિવસ ક્વોરેન્ટાઈન કરી દેવાયા હતા. આવતીકાલે અમારી ફલાઈટ હોવાથી અમે સ્થાનિક તંત્રને આજીજી કરી હતી કે તમામના rtpcr કરવામાં આવે. જેમના પોઝિટિવ આવશે તેમને ક્વોરેન્ટાઈન રાખી બાકી ને જવા દેવા. પરંતુ સ્થાનિક પ્રશાસન ટસનું મસ થતું નહોતું. અંતે સી.આર.પાટીલ સાહેબનો સંપર્ક કર્યો હતો. તેમને સ્થાનિક સંસદ સાથે વાત કરી તાત્કાલિક મીનીટોમાં નીવાળો લાવ્યા હતા.