નવી દિલ્હી: (Delhi) મોદી મંત્રીમંડળના (Narendra Modi Cabinet) વિસ્તરણ દેશમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. દેશમાં એક સાથે આઠ રાજ્યોમાં નવા...
# વહેલી સવારે સેંગપુરમાં મોરના ટહુકાથી ઊઠવાનું મન થાય, આજે પણ સેંગપુરમાં 800 જેટલા મોર છે, હથેળીમાંથી ચલ ખાતા મોર એ આ...
આણંદ : આણંદના નાવલી ગામે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ મશીન તોડી તેમાંથી રોકડ ચોરવાના આશયથી તસ્કરો ત્રાટક્યાં હતાં. જોકે, રોકડ હાથમાં...
લુણાવાડા : થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા...
પાદરા: પાદરા ના ધોબીકુવા ગામની સીમમાં આવેલી જૂની સર્વે વાળી જેનો નવો બ્લોક વાળી જમીન મૈયત છત્રસિંહ મહિજીભાઈ પઢીયાર તથાદિવાળીબેન મહિજીભાઈ પઢીયાર...
પાદરા: પાદરા નગર પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જ વસુલાત કરવાની શરૂઆત કરાતા વેન્ડિંગ કમિટી સભ્યો તેમજ તમામ લારી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી મોત નીપજાવી રહ્યા છે.એક અકસ્માત બનાવવાની શાહી સુકાતી...
દાહોદ: ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે એક યુવક પાસેથી ૧૦.૪૬ કિલોક ગ્રામ અંદાજે રૂા.૫૦ હજારની કિંમતનું બ્રાઉન...
દાહોદ: ઝાલોદ તાલુકામાં કોરોના કાળમાં ઓક્સિજનના બોટલો લેવા માટે છેક દાહોદનો ધક્કો ખાવો પડતો હતો.તેમાંય ખાસ ઓક્સિજનની અછતને લઈને ભારે મુશ્કેલીનો સામનો...
વડોદરા: આજવા રોડ આવેલ રાત્રી બજાર ઘણા વર્ષો સુધી ખંડેર હાલતમાં છે જેને લઇને થોડા દિવસ અગાઉ યુવા જનજાગૃતિ પાર્ટીએ રાત્રી બજાર...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાનથી વડોદરા શહેર તેમજ જીલ્લામાં ગરીબો માટે અપાતા સરકારી અનાજના કાળા બજાર તેમજ વિતરણમાં ગેરરીતી આચરનાર 20 રેશનિંગ...
વડોદરા: વડોદરાની ટિમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. દૂધના ભાવ વધારાના વિરોધમાં દૂધની થેલીનું વિતરણ કરવામાં...
વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 પ્રતાપનગરથી આર.વી.દેસાઈ રોડ પર આવેલી સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી દૂષિત પીવાનો પાણીની સમસ્યા છે. તેના કારણે પાણીજન્ય...
વડોદરા: શહેરના વેપારી સાથે ભેજાબાજોએ સ્ક્રેપના સામાનનો સોદો કર્યા બાદ વેપારી પાસેથી રૂપિયા 19.35 લાખ રૂપિયા તબક્કાવાર પડાવી લઇને સ્ક્રેપનો સામાન મોકલાવ્યો...
વડોદરા: પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકાના કાલસર ગામમા ડેપ્યૂટી સરપંચ હરીસિંગ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે...
અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાંથી વિદાય થવાનું ચાલુ કર્યું કે તરત તાલિબાને અફઘાનિસ્તાનની વધુ ને વધુ જમીન કબજે કરવાના યુદ્ધને ઉગ્ર બનાવી દીધું છે....
રવિવારની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બે નવયુવાન સાથે ફોન પર વાત કરી હતી. વેક્સિન બાબતે અહીં ઘરેઘર અફવાઓના...
બળાત્કાર એક વૈશ્વિક સમસ્યા છે. એનો અત્યાર સુધી કોઇ સચોટ ઉપાય મળતો નથી. ભૂતકાળમાં સંખ્યાબંધ લેખો આ વિષય પર લખાયેલા છે. સ્ત્રીઓ...
વિશ્વના બધા જ દેશોમાં કોરોનાને નાથવા અત્યારે એક જ કામ ચાલે છે અને એ છે વેકિસનનું. આટલા મોટા દેશમાં આટલી અબજ વસ્તી...
માનવ સભ્ય સમાજમાં સારા સંસ્કારો સાથે જીવન ગુજારવા લાગ્યો ત્યારે પુરુષ અને મહિલાના સંયુકત અને જવાબદારીભર્યા સંસાર માટે લગ્નપ્રથા કાયમ થઇ. એક...
ધામ શબ્દ હંમેશા પવિત્ર સ્થાન માટે વપરાય છે. જેમ કે યાત્રા સ્થળો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ ચારેને ભેગા કરી ચાર...
કહેવાય છે કે માનવીના મૌનથી ઘણા પ્રશ્નો ટળી જાય છે, જયારે વગદાર વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દ અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનો...
એક દિવસ ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, ‘આજથી ત્રણ દિવસ સુધી જેને જે જોઈએ તે હું આપીશ.સંદેશ પૃથ્વીલોકમાં બધે ફેલાવી દો.’ પ્રભુનો હુકમ...
બોસ..! અભિમાન તો કરવું નથી, પણ બગીચાની લોન ઉપર ચોમાસામાં ચાલવું એટલે કરીના કપૂરની કેડમાં હાથ વીંટાળીને, ‘કેટવોક’ કરતા હોય એવી ગલીપચી...
શિક્ષણ જ્યારે મેળવવું હોય, જેને મેળવવું હોય ત્યારે અને તેને મળવું જોઈએ! આ આદર્શ વાત છે. જ્ઞાન મુક્ત છે અને તે નિયમોના...
હાલમાં નાઇજીરિયાની સરકારે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર પોતાનું સત્તાવાર એકાઉન્ટ સ્થાપિત કર્યું છે, જે સાથે આ આફ્રિકન દેશમાં કૂ વધુ પ્રચલિત...
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ પણ આળશ ખંખેરીને હવે મંદી, મોંઘવારી...
સરકારે જીએસટી વેરા સમાધાન યોજનાની મુદત લંબાવીગાંધીનગર: માર્ચ અને એપ્રિલ દરમ્યાન રાજ્યમાં કોરોનાની બીજી લહેરના પગલે જીએસટી સમાધાન યોજના અન્વયે જે વેપારીઓએ...
નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને પાણી આપવા માટે 3475 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા...
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ (surat civil hospital)માં અત્યાર સુધી મ્યુકરમાઈકોસિસ (Myucarmycosis)ના સેંકડો દર્દીઓની સારવાર થઇ છે. આ દર્દીઓને રજા આપ્યા બાદ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
નવી દિલ્હી: (Delhi) મોદી મંત્રીમંડળના (Narendra Modi Cabinet) વિસ્તરણ દેશમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. દેશમાં એક સાથે આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી ગુજરાતના નેતાને સોંપાઈ છે. પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ (Governor) હશે. બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરે એવી શકયતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોદી 2.0નું વિસ્તરણ બુધવારે સવારે 11 વાગ્યે થશે. કેબિનેટમાં હાલ 28 મંત્રીપદ ખાલી છે અને કહેવાઈ રહ્યું છે કે 17-22 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવાય એવી શકયતા છે.

રાજ્યપાલ તરીકે કોને કયા રાજ્યમાં અપાઈ નિયુક્તિ
કેન્દ્રમાં મોદી સરકારના વિસ્તરણની અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા થાવરચંદ ગહલોતને કર્ણાટક (Karnataka) ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં વજુભાઈ વાળા રાજ્યપાલના પદ પર બિરાજમાન હતા જેઓને હવે રાજકીય નિવૃત્તિ આપી દેવાઈ હોવાની ચર્ચા છે. હરિ બાબૂ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ કાર્યરત હતા. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શ્રીધર પિલ્લઈને ગોવા, સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરા, રમેશ બૈસને ઝારખંડ અને બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ (Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે.

કેબિનેટ વિસ્તરણ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નિશાનો લગાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ અંતર્ગત મોટા દલિત ચહેરાને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપી શકાય તેવી શક્યતા છે. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં નાના પક્ષોની ભાગીદારી વધારીને તમામ વર્ગને સંતોષવાનો પ્રયાસ થઈ શકે છે.