વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
ઉનાળાના દિવસો હતા અને બહુ ગરમી વધી રહી હતી.સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો અને આ વધતી જતી ગરમીને કારણે જંગલમાં આગ...
કાયદો શસ્ત્ર છે કે ઢાલ? આ સવાલ હંમેશાં પૂછાતો આવ્યો છે. એક જાણીતી ઉક્તિ મુજબ ‘કાયદો ગધેડો છે.’ એટલે કે તેને પોતાની...
એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કોંગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો...
જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું...
વડોદરા : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે, શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ ,ડીઝલ દૂધ અને રાંધણ ગેસ ના ભાવ વધાતા આજે વિરોધ પ્રદશન...
વડોદરા: ગત સપ્તાહે દાંડિયા બજાર ખારીવાવ રોડ ઉપર સેનેટાઈઝર ના ગેરકાયદેસર ચાલી રહેલા વિહાન એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં આગ લાગી હતી .થોડા સમય અગાઉ...
શહેરા: શહેરા તાલુકામાં 100 થી વધુ શિક્ષિત બેરોજગાર યુવાનોને જી.આઇ.એસ.એફ મા સિક્યુરિટી ની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનારા બે ઈસમો સામે તાલુકા...
વડોદરા : શહેરના માંડવી રોડ પર જાની શેરીમાં દુકાનમાં ગેસ બોટલ લીકેજ થવાના કારણે આગ લાગતા શોર્ટ સર્કિટથી વધુ આગ પ્રસરતાં ફાયરબ્રિગેડનો...
વડોદરા : વડોદરા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી તેમજ તળાવોના બ્યુટીફીકેશન પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.જેની સામે...
તાપીના ડોસવાડામાં વેદાંત ગ્રુપની હિન્દુસ્તાન ઝીંક કંપનીના લોક સુનાવણી મુદ્દે તાપી કલેક્ટર તેમજ કંપનીના ઓથોરાઈઝ્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવા ભીલ ફેડરેશન ઓફ...
માંડવીના કરંજ ગામની સીમમાં ગેરકાયદે બાયો ડીઝલનો 5000 લીટરનો જથ્થો બાતમીના આધારે સુરત એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં માંડવી મામલતદારે કાર્યવાહી...
પલસાણાની દસ્તાન ફાટક ઉપરના રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીના વિરોધમાં બુધવારે એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેના સમર્થકો દ્વારા પાંચ દિવસના પ્રતીક...
ભરૂચના જંબુસર નગરપાલિકા ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં શહેરમાં મીઠું પાણી પૂરું પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યો તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં...
ઝઘડિયાના ગોવાલીના નર્મદા કિનારે કેટલાક સમયથી કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ખનન માફિયા છડેચોક મોટાપાયે રેતી કાઢી રહ્યા છે. બુધવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી, ભૂસ્તર...
ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ...
તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ...
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ આકરો તડકો અને ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમા આપી દીધા છે ત્યારે કેબીનેટના (Cabinet) આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) નવી સેના તૈયાર થઈ ગઈ છે. સંસદ ભવનમાં મોદી સરકારના નવા મંત્રીમંડળનું (Cabinet) વિસ્તરણ...
મુંબઈ: (Mumbai) રાજકીય સમ્માન સાથે ભારતના પહેલા સુપરસ્ટાર અને ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારને સુપુર્દ-એ-ખાક (Burial ceremony) કરવામાં આવ્યા છે. તેઓનું બુધવારે 7 જુલાઈ...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ( CM MAMTA BENARJI) કોલકાતા હાઈકોર્ટે ( KOLKATTA HIGHCOURT) મોટો ઝટકો આપ્યો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) કેબિનેટ કેવી હશે, તેની પ્રથમ તસવીર સામે આવી છે. મોદી મંત્રાલયમાં 43 નામ પાક્કા છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( pm narendra modi) મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 43 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ...
સુરત : સુરત મનપામાં ( surat smc) નવા શાસકો સાથે નવી કારની ખરીદી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતીના એજન્ડામાં રજૂ કરવામાં આવી છે.મનપાના...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે જ, આજે યુસુફખાન આપણી વચ્ચે નથી. પણ દિલીપકુમાર આ ધરા ઉપર કાયમ માટે અમર છે. લગભગ ૯૮ વર્ષ અને ૬ મહિના જેવું ખૂબ લાંબુ આયુષ ભોગવીને દિલીપકુમારે આપણી વચ્ચેથી સદાયને માટે વિદાય લઇ લીધી છે.
વૈયકિતક રીતે દિલીપકુમાર, કોઇ, અમારા નજીકના આપ્તજન નહોતા. છતાં અમારા જેવા લાખો લોકોએ, પોતાના અંગત વ્યકિતને ગુમાવ્યાનો આઘાત અનુભવ્યો છે. દુનિયામાં એમના જેવા કલાકાર – અદાકાર – અભિનેતા, પાકવા લગભગ અશકયવત બાબત છે. લગભગ તમામ પ્રકારના કિરદાર એમણે હિન્દી ફિલ્મોમાં ભજવ્યા છે. અને એ પાત્રોમાં એમણે પોતાના પ્રાણ રેડીને, એ કિરદારોને અમર બનાવી દીધા છે. જન્મે અને ધર્મે, દિલીપકુમાર મુસલમાન હતા. પરંતુ ફિલ્મોને પડદે, એમણે એવી ભવ્ય આભા ઉપસાવેલી કે તેઓ એક ‘સવાઇ હિન્દુ’ બની રહ્યા હતા. ભારતની ભાતીગળ ધર્મનિરપેક્ષતાને, દિલીપકુમારે પોતાના અભિનય કૌશલ્ય વડે, એક નવો જ ઘાટ આપ્યો હતો.
હજુ આજે પણ હજારો લોકો છે, જેમને દિલીપકુમાર, યુસુફખાન નામની એક મુસ્લિમ વ્યકિત છે, એની ખબર જ નથી. આજ સુધી દિલીપકુમારની અભિનય કલા વિશે અઢળક લખાયું છે. અને ભવિષ્યે પણ અમર બની ગયેલા દિલીપકુમાર માટે, ઘણું ઘણું લખાતું રહેશે. એમની આત્મકથા પણ લખાઇ છે. જેનું નામ ગુજરાતીમાં ‘પદાર્થ અને પછડાયો’ થાય છે. આઠ – આઠ વાર બેસ્ટ એકટરનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત કરનાર દિલીપકુમાર, ‘દેવદાસ’ના એમના સુક્ષમ અને કરૂણ અભિનયને વાસ્તે, તે વખતના જગતના શ્રેષ્ઠ દસેક અભિનેતાઓમાં ગણના પામ્યા હતા.
રાજ-દેવ-દિલીપ જેવી હોનહાર ત્રિપુટીના, દિલીપકુમાર, છેલ્લા સિતારા હતા. એમના જવાથી અમારા જેવા લાખો સિને રસિકોને, દુ:ખ તો પારાવાર થાય છે. પણ નિયતિ એનું કામ કરતી રહેતી હોવાથી, આપણે આશ્વાસન એજ લેવાનું છે કે મોર્ટલ યુસુફખાન ભલે હવે નથી રહ્યા. પણ ઇમ્મોર્ટલ દિલીપકુમાર આપણી વચ્ચે, એમની ૬૪ જેવી અદ્ભૂત ફિલ્મકૃતિઓ વડે, સદાય જીવંત જ રહેવાના છે. અલવિદા, દિલીપકુમાર, અલવિદા. સુરત -બાબુભાઇ નાઇ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.