આણંદ : શિક્ષણનગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગર એકાએક રાજકીય અખાડો બની ગયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલા ચારૂતર વિદ્યામંડળે અલગ ખાનગી...
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station) ખાતે પ્લેટફોર્મ ટિકિટ (Platform ticket)નો ભાવ 50 રૂપિયા રાખવામાં આવતા ભારે વિવાદ થયો છે....
દાહોદ: લીમખેડા નગરમા જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ વર્ષ અગાઉ અંદાજીત રુપીયા ૧૩ કરોડ ના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલ...
શહેરા: શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને...
સુખસર: ફતેપુરા તાલુકાના ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા હાઈવે માર્ગ ઉપર સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઈન્ડીકા ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ...
વડોદરા: વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ ચાર દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના...
સુરત: સરકારી રેશનિંગ (Government ration)ની પરવાના ધરાવતી દુકાનો (Stall)માં ચાલી રહેલી અનાજની હેરાફેરી મામલે અમદાવાદની ક્રાઇમ બ્રાંચ (Ahmadabad)ની તપાસ બાદ સુરત (Surat)નો...
સંખેડા : સંખેડા તાલુકાના છુછાપુરા પાટિયાથી થોડે દુર હુંડાઈ કંપનીની ક્રિએટા ગાડી એસ ટી બસ વચ્ચે ગમખવાર અકસ્માત થતા કારમાં ડ્રાયવર સહીત...
વડોદરા: શહેરના પૂર્વ અને પશ્ચિમ ને જોડતું ગરનાળુ જે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ગરનાળા...
વડોદરા: વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં શહેરના જુદા જુદા ચાર જેટલા...
સુરત: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત (શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર સુધીમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી આવતા પાળ બાંધવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.જોકે બુધવારે આ દાવા પોકળ સાબિત બન્યા હતા.શહેરના...
વડોદરા: પંદર દિવસમાં બિઝનેસ લોન અપાવવાની લાલચ આપીને 2.59 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારતા નામંજૂર...
વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો...
સુરત: શહેરના રાંદેર (Rander) ખાતે રહેતા અને સાઉદી (Saudi)માં નોકરી કરતા યુવક સાથે યુટ્યૂબ (YouTube) પર રોકાણ (Invest)ની સ્કીમો બતાવી 6.50 લાખનું...
હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિ પ્રસાદ સ્વામીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે સોખડામાં નિજ મંદિરે લાવવામાં આવ્યો છે. જેના પગલે હજારો...
રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5...
ગુજરાત પરથી હાલમાં લો પ્રેશર સિસ્ટમ સરકીને ઉત્તર ભારત તરફ જતી રહેતા હવે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,...
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. જેના પગલે સરકાર દ્વારા નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર (RTPCR) અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. ખાનગી લેબોરેટરીમાં...
જમ્મુ કાશ્મીર: (Jammu kashmir) દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદને (Rain) કારણે વિનાશની (Destruction) સ્થિતિ બની છે. હિમાચલના કુલ્લુ-મનાલીમાં માતા અને પુત્ર પાણીમાં તણાઈ...
મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે સમસ્યા: મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા...
આમ તો ઘણી સાંજો મારવા, પૂરિયા, શ્રી ભોપાલી સાથે ગાળી છે. પ્રકાશ-અંધકાર, આ જગત-પેલે પારના જગત સાથે નાતો જોડવા નિમંત્રણ આપતા રાગો,...
મને સિઝર આપજે ને!’ જેનિલે કહ્યું. વિશ્વાએ સિઝર એની તરફ લંબાવી, પણ એના મોં પર નારાજગી હતી. એ જોઇને જેનિલને હસવું આવ્યું....
આજે બે જાતના હંગામાએ સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય પ્રજાજનનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. જોગાનુજોગ, બન્નેમાં બોલિવૂડની પરિચિત એવી મુન્દ્રા ફેમિલીની બે વ્યક્તિ...
પેગાસસ જાસૂસી મામલે દેશમાં કાગારોળ મચી છે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સડકથી લઇને સંસદ સુધી વિવાદ છેડાયો છે. પેગાસસ...
સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ...
ઓલિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા...
નડિયાદ : નડિયાદ પાલિકા હસ્તકના ટાઉન હોલમાં ટીકીટ બારીની ઓરડી ભાડે આપી ત્યાં ફુટવેરનો વેપલો શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે 2019માં...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
આણંદ : શિક્ષણનગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગર એકાએક રાજકીય અખાડો બની ગયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલા ચારૂતર વિદ્યામંડળે અલગ ખાનગી યુનિવર્સિટી બનાવ્યા બાદ પોતાની ગ્રાન્ટેડ પાંચ કોલેજનો પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી છેડા ફાડતાં વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં વિદ્યાનગર પાલિકાએ પણ ઝંપલાવ્યું છે અને આ નિર્ણયનો વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારતાં હલચલ મચી ગઈ છે.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગયા સપ્તાહે યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં સીવીએમની પાંચ ગ્રાન્ટેડ કોલેજ હોમ સાયન્સ, વીપી સાયન્સ, નલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીજેવીએમનું એસપી યુનિવર્સિટી સાથે જોડાણ રદ કરવાનો ઠરાવ કરાયો હતો. જોકે, તેની સામે સિન્ડીકેટ સભ્યોએ વિરોધ કર્યો હતો. પરંતુ વાઇસ ચાન્સેલરે તે મંજુર રાખ્યો નહતો. જોકે, આ વિવાદમાં હવે વિદ્યાનગર પાલિકાએ ઝંપલાવ્યું છે. પાલીકાના પ્રમુખ પ્રકાશ માછીએ જણાવ્યું હતું કે, પાલિકા હંમેશા પ્રજા હિતમાં કામ કરે છે. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જે પાલિકાની ફરજ છે. માટે સીવીએમની પાંચ ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં ભેળવવાનો વિરોધ કરી રહ્યાં છીએ.

આ વિરોધમાં વિદ્યાનગર પાલીકાએ જાહેરમાં જણાવ્યું હતું કે, ચારૂતર વિદ્યા મંડળના તત્કાલિન ચેરમેન સી.એલ. પટેલે લગભગ 25 વર્ષ સુધી મંડળમાં સમાજના તમામ વર્ગોને સાથે રાખીને સુચારૂ સંચાલન કર્યું હતું. તેઓએ ભુતકાળમાં ડીસ્ડ યુનિવર્સિટી સ્થાપવાની યોજના બનાવી હતી. પરંતુ આગેવાનો અને શિક્ષણવિદ્દોએ સમજાવતાં તેઓએ વિચાર પડતો મુક્યો હતો. પરંતુ ચારૂતર વિદ્યામંડળે ગત વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મંડળની તમામ સેલ્ફ ફાયનાન્સ કોલેજોને અલગ કરી અને સીવીએમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ સમયે મંડળના વહીવટ કર્તા આગેવાનોએ વચન આપ્યું હતું કે, રાજ્ય સરકાર તથા યુજીસી અનુદાન (ગ્રાન્ટ)થી ચાલતી કોલેજોને આર્થિક રીતે નબલા અને ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાને રાખી પ્રાયવેટ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવશે નહીં.
આ નિર્ણય સમાજના હિતમાં લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ સીવીએમ સંસ્થાની ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટીમાં જોડવામાં આવશે. તેવો નિર્ણય સંસ્થાએ લીધો છે. આ બાબતે મંડળના સ્થાપકો, ચરોતરના રહિશો, સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં નારાજગી હોવા છતાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી સંસ્થા પર પણ આર્થીક બોજો પડશે અને સમાજના ગરીબ અને મધ્યવર્ગના માતા – પિતા પોતાના બાળકોની અસહ્ય ફી ભરવા મજબુર બનશે. આ બાબતનું પાલન નહીં થાયો તસમાજના તમામ વર્ગોનો સાથ – સહકાર લઇ ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.