સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ...
ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત...
સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને...
કોંગ્રેસ એવો મજબૂત વિપક્ષ છે કે તેની મતોની ટકાવારી ગણીએ તો દેશનો મોટો વર્ગ હજી પણ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને વર્ષોથી...
આગામી ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. જો કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના ભય હેઠળ તહેવારોની ઉજવણીમાં ઘણી જ મર્યાદાઓ આવી ગઇ છે....
આપણી આસપાસ બનતી ટ્રેડિંગ અને ટ્રોલિંગ ઘટનાઓ આપણી માનસિકતા છતી કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને મિમ્સવાળી જે પ્રથા શરૂ થઇ...
નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ સ્માર્ટ (Smart) બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic issue)ને...
આપણે મન અને બુદ્ધિની તાત્ત્વિક સ્થિતિને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ આપણને પરમેશ્વરની માયા પરની સ્થિતિની વાત કરી રહ્યા છે. ભગવાન કહે...
મન માનવીના જીવનનું દિશામાપક યંત્ર છે. જો એ યંત્ર બરાબર ન હોય તો આપણે દિશાશૂન્ય બની જઈએ. મન અભેદ્ય નથી, અગમ્ય નથી...
કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે...
ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ...
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ...
હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય,...
મુંબઈથી ગોવા (Mumbai to Goa) જતી ક્રૂઝ (cruse) પર રેવ પાર્ટી (rave party) કરતા પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan)ના પુત્ર આર્યન...
ગ્લોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસના ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦...
રત પર્ફોર્મિંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘થિયેટર કાફે’, ૨૫ સપ્ટેમ્બરે “કલરટેક્સ”ના સહયોગે નવમા મણકા વડે ફરી આરંભાયું. પ્રેક્ષકો તો...
ટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણા ખરા લોકો અજાણ રહે છે. જેમ કે સ્નાન. અહીં સ્નાન કરાવવાની એટલે કે...
સતત આપણી સાથે જ રહેતી હોય એવી આપણી કોઈ પ્રિય ચીજ કે વસ્તુ આપણી નજરથી થોડી વાર માટે પણ ઓઝલ થાય તો...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
ફઘાનિસ્તાનમાંથી એક ચીજ દુનિયાને શીખવા મળી હોય (અમેરિકાને તો મળી છે) તો એ છે કે આતંકવાદને ક્યારેય તાકાતથી હરાવી ન શકાય. અમેરિકાએ...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
અમદાવાદ: (Ahmedabad) નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની (BJP Government) માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ...
નવસારી, બીલીમોરા: (Navsari Bilimora) બીલીમોરામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ રેલીમાં લોકોના ખીસ્સા કપાયા (Pickpocket)...
મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા...
સુરત: (Surat) દર વર્ષે શાસકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ કાર્યક્રમમાં ફોટો સેશન કરાવતા હોય છે. શનિવારે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર...
યૂપી: ઉત્તરપ્રદેશના (UP) લખીમપુર ખીરીના ટીકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર આરોપ લગાડાયો છે કે તેણે ખેડૂતો...
થાર ચાલક યુવતીએ ઝોમાટો બોયને ઉડાવ્યો, નોકરીના પહેલા જ દિવસે મોત
વડોદરા : મહાશિવરાત્રી કાઉન્ટડાઉન — ‘શિવજી કી સવારી’ના રૂટ પર ડ્રોન કેમેરાથી બાજ નજર
વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
બાંગ્લાદેશમાં ‘સંસદના ઉપલા ગૃહ’ની રચના કરાશે, વડા પ્રધાનની સત્તામાં ઘટાડો થશે
બોરસદના બે રીઢા ગુનાખોરો ત્રણ મહિના માટે તડીપાર
બીસીએ ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ , મતદાન થશે, પરંતુ પરિણામ જાહેર કરવા કોર્ટે રોક લગાવી
125 વર્ષ જૂની બ્રિટિશ ઓફિસથી સેવા તીર્થમાં શિફ્ટ થયા નરેન્દ્ર મોદી: સાઉથ બ્લોકની ઓફિસે કરી ઇતિહાસની છેલ્લી મિટીંગ, લીધા નવા નિર્ણયો
દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી પછી દિલ્હી પોલિસ એલર્ટ થઈ ગઈ, પણ…
AI ની અફરાતફરી: સેન્સેક્સ નિફ્ટીમાં પડ્યા ગાબડા, તો સોના-ચાંદીના ભાવોમાં આગેકૂચ
વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિગને પુરાવા રૂપે કોર્ટમાં મૂકી શકાશે: છત્તીસગઢ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો
ગોધરાના મહુલીયા પાસે ભંગારની આડમાં લઈ જવાતો રૂ.2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
માલુ ગામની સીમમાં દારૂના કટિંગ ટાણે સંખેડા પોલીસની કાર્યવાહી
તારિક રહેમાન: 4 વર્ષની ઉંમરે જેલ જવાથી લઈને બાંગ્લાદેશના PMની ખુરશી સુધી પહોંચવાની સફર
સેન્સેક્સ 1,048 પોઈન્ટ ઘટીને 82,627 પર બંધ થયો, નિફ્ટી પણ 336 પોઈન્ટ નીચે આવ્યો
NH-48 પર મરણમુખી સવાર,વાહનની ટક્કરે રિક્ષા ઉંધાઈ,બે મહિલાઓના સ્થળ પર જ મોત
મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની બારાબંકીમાં ગોળી મારીને હત્યા
T20 World Cup 2026માં જિમ્બાબ્વેનો ધમાકો
બકુલેશ ગુપ્તાજીની પુણ્યસ્મૃતિએ સામાજિક સેવાથી અનોખી શ્રદ્ધાંજલિ
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનો ‘સીલિંગ સ્પેલ’: ₹790 કરોડના લક્ષ્યાંક સામે બાકીદારો પર તવાઈ
આગામી તહેવારોને અનુલક્ષી ડભોઇ પોલીસ દ્વારા સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાઈ, જરૂરી સૂચનો કરાયા
દિવ્યાંગ પ્રતિભાઓ માટે અનોખ મંચ, 10 વિરલાઓનું સન્માન કરાશે
ગેસ કનેક્શન બંધ કરવાની ધમકી આપતા મેસેજો : સાયબર ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડીથી રહો સાવધાન
વડોદરાના ફતેગંજમાં ભીષણ આગ: સદર બજારમાં પ્લાસ્ટિકનું ગોડાઉન બળીને ખાખ
બ્લેકમેઈલનો જાળ અને બિલ્ડરની અંતિમ ચીસ! દીકરીના લગ્ન પહેલાં જ ગૂંજી ઉઠી શોકની ગોળી
બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ગ્રાહકો પરેશાન, સામાન્ય કામ માટે પણ દિવસો સુધી ધક્કા
સુખસર તથા આફવા સબ સેન્ટર ખાતે ટીબીના શંકાસ્પદ દર્દીઓની એક્સ-રે તપાસ
પાલિકાની બેદરકારીનો ‘ભ્રષ્ટાચારનો ખાડો’ વાહનચાલકો માટે જીવલેણ, મોપેડ સવાર ખાડામાં ગરકાવ
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એસએમસીને મોટી સફળતા
સંસ્કારી નગરીમાં શ્રમિકોના જીવ સસ્તા?
સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે
સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ જિલ્લાના તંત્ર દ્વારા વેક્સિનેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન (best performance) કરાયું હોવાથી આ બંનેને પણ શ્રેષ્ઠ પરફોર્મિંગ અવોર્ડ (award) અપાયો છે. બીજી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરિમાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે એવોર્ડની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત મનપા તરફથી આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે એક સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા હેલ્થગીરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બેસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ, બેસ્ટ પ્રાઈવેટ હોસ્પિટલ, બેસ્ટ એન.જી.ઓ., બેસ્ટ કોવિડ રીલેટેડ ઇનોવેશન, બેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ, બેસ્ટ ઓક્સિજન ડીલીવરી ઈનીશીએટીવ વિગેરે જેવી કેટેગરી અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં “બેસ્ટ વેક્સિનેશન કોમ્બેટીંગ કોવીડ-૧૯” કેટેગરી અંતર્ગત ગુજરાત રાજ્યને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રથમ ક્રમે એવોર્ડ એનાયત કરવા સાથે સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરે સુરતને મળેલા બેસ્ટ પરફોર્મિંગ મહાનગરપાલિકા માટેનો અવોર્ડ પણ સ્વીકાર્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે ફાર્મા કંપનીઓ સાથે જુલાઈ સુધીના ભાવ નક્કી કર્યા હતા. તે સમય દરમિયાન કોવિશિલ્ડ (Covishield)ની માત્રા 200 રૂપિયા અને કોવેક્સિન (Covaxine) 206 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નવી કિંમતો હેઠળ આ કિંમત 205 અને 215 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, કોવિશિલ્ડ રસીના શીશી (શીશીમાં દસ ડોઝ) પર, સરકારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડે છે, જ્યારે કોવેક્સિનની શીશી પરનો ખર્ચ 180 રૂપિયા (શીશીમાં 20 ડોઝ) સુધી પહોંચી ગયો છે.

હવે સરકારે આ ભાવો પર એક નવો ઓર્ડર મૂકવો પડશે. આરોગ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 16 જુલાઇએ, કેન્દ્ર સરકારે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશિલ્ડની રસીના 37.5 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભારત બાયોટેકને 28.5 કરોડના ડોઝ માટે ઓર્ડર મળ્યો છે. આ પાછળનું એક મોટું કારણ એ માનવામાં આવે છે કે હાલ સરકારી કેન્દ્રોમાં કુલ રસી પુરવઠાના 75 ટકા જ ડોઝ છે. ભરત બાયોટેકની કોવેક્સિન સ્વદેશી છે, તેમ છતાં તે કોવિશિલ્ડ કરતા મોંઘી છે.
લાંબા સમય પછી પણ, જ્યાં એક તરફ કોવેક્સિનનું ઉત્પાદન હજી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ, સરકાર અને સામાન્ય માણસ માટે તેના દરો મોંઘા છે કારણ કે આ દિવસોમાં ખાનગી રસીકરણ કેન્દ્રોમાં પણ તે સૌથી મોંઘી રસી છે.