રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી...
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...
માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની...
એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ...
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી...
વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના...
વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ...
વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા...
વડોદરા: ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ ની ઉજવણી માટે ગાઈડ લાઈન નક્કી કરી દેવામાં આવી છે પરંતુ...
વડોદરા: કોરોનાનું સંક્રમણ ઘટતા કોલેજોમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપ્યા બાદ ગાઈડ લાઈન મુજબ ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ વિશ્વવિખ્યાત શિક્ષણિક સંસ્થા છે. યુનિ. કેમ્પસ માં અને બહાર વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.. તે...
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો...
ભારતે આજે કવિડ-૧૯ની રસીના એક કરોડ કરતા વધુ ડોઝ આપ્યા હતા, જે એક દિવસમાં અપાયેલા સૌથી વધુ ડોઝ છે એમ કેન્દ્રીય આરોગ્ય...
સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ...
શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલની કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝ પેકી...
ડિંડોલી પાસે રેલ્વેના પાટાના કિનારે ધમધમતી પ્રમુખપાર્કની ખાતે મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન વખતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિવિંગ એકમોની વચ્ચે મિલ શરૂ...
નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ...
ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મૂકવામાં આવી હતી. જેને સુગર ફેક્ટરીના સભાસદોએ હાઇકોર્ટમાં...
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે...
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયોથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો દર્દીઓની...
રાજ્યભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિને દામવા રાજ્ય પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરવામાં...
સરકાર ટેલિકોમ કંપનીઓની ઈજારાશાહી નહીં તોડે તો ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ જશેે
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
એઆઈનો અવિચારી ઉપયોગ
વર્તમાન અનુભૂતિ
અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું
નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ થાય?
જૂની આયુર્વેદિક કહેવતો
સુરતીઓનું સ્વાદિષ્ટ ‘રતાળુ’
મનરેગામાં આપવામાં આવેલી રોજગારની ગેરન્ટી નવા સૂચિત કાયદામાં ખતમ થઈ જશે?
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
રોજ સવારે સમાચારપત્ર હાથમાં લો અને આઘાતજનક સમાચાર વાંચવા મળે. બળાત્કાર, સામુહિક બળાત્કાર, દહેજ,પરિણીતાની હત્યા, એસિડ એટેક, જાતીય સતામણી, લૈંગિક વિકૃતિ,ઘરેલુ હિંસા,ઘરમાંથી કાઢી મૂકવાની અને માનસિક વિકૃતિઓ દ્વારા પીછો કરી હેરાન કરવાની ઘટનાઓથી સંવેદનશીલ હૃદયને આંચકો લાગે! બાકી રૂટિન સમાચાર બની રહે! આવી કોઈ ઘટના બને ત્યારે નારી આંદોલનો, લોકોનો રોષ જોવા મળે. કેન્ડલ માર્ચ અને રાક્ષસોને જાહેરમાં ફાંસીની માગણીઓ કરતા બેનર્સ, પ્લેકાર્ડ લઈને રોડ પર વિરોધ નોંધાવવો. બધું સ્મશાન વૈરાગ્ય જેવું. સમયના વહેણ સાથે ફરી બધું યથાવત્.આ અંગે ફોજદારી કાયદામાં સમયાંતરે સુધારાઓ પણ થયા છે, પણ ભોગ બનેલ સ્ત્રીઓ સામાજિક બદનામી, ડર અને જાણકારીના અભાવે ફરિયાદ કરવા આગળ આવતી નથી,જેના પરિણામે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરપિશાચોને છૂટો દોર મળી જાય છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સ્વતંત્રતા, પુરુષ સમોવડી સ્ત્રીનાં બણગાં ફૂંકતો સુધરેલો શિક્ષિત સમાજ જ વધુમાં વધુ સ્ત્રીઓનું શોષણ કરતો જોવા મળે છે. દહેજ, પરિણીતાની હત્યા અને ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં ઊંડા ઊતરીએ ત્યારે જણાય છે કે આમાં શિક્ષિત પરિવાર જ સામેલ છે. ત્યારે નારીને દેવી ગણાવનાર સમાજ કેટલો અને કેવો દંભી છે, તે સ્પષ્ટ થાય છે. દીકરાને જન્મ ન આપતી સ્ત્રીઓ પરના અત્યાચાર કાળજું કંપાવનારા હોય છે. આમાં ઘરની સ્ત્રીઓ પણ બાકાત નથી. સ્ત્રી જ સ્ત્રીનો સૌથી મોટો દુશ્મન છે. સ્ત્રી જ ઘરમાં દીકરા કરતાં દીકરીને ઉતરતી કક્ષાની ગણે છે. દીકરીને જન્મ આપે છે તેમાં શરીરવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સ્ત્રી કેટલે અંશે જવાબદાર? આ દંભી સમાજને કોણ સમજાવે? સ્ત્રીઓ અને દીકરીઓએ સબળા બની પોતાના અધિકાર માટે ખુલ્લા પડીને લડવું અનિવાર્ય છે.મૌન રહેવાથી અત્યાચારો ઘટશે નહીં, પણ વધશે.
સુરત – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.