કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15...
ગાંધીનગર: (Gandhinagar) સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રીટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ડિવીઝન બેન્ચ દ્વ્રારા મહત્વનો...
ઉત્તર પ્રદેશ (UP)ના ઘણા જિલ્લાઓમાં ‘રહસ્યમય તાવ’ (secret flu)ના કેસો વધી રહ્યા છે. આ બીમારીએ મથુરા (mathura)ના ઘણા ગામો (many villages)ને ઘેરી લીધા...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં જન સંવેદના...
એડીજે ઉત્તમ આનંદ મૃત્યુ કેસ અપડેટ્સ: ધનબાદ એડીજે ઉત્તમ આનંદ (ADJ Uttam anand)ના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ (CBI) ટીમે તપાસ તેજ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન...
સુરત: (Surat) આગામી 10મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ (Ganesh Utsav) આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં...
ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે...
ટોક્યો પેરાલિમ્પિક 2020: પેરાલિમ્પિક્સના (Tokyo Paralympics) 11 મા દિવસે ભારત (India)ની સુવર્ણ યાત્રા (golden journey) યથાવત રહી છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી (badminton player)...
વ્હલા વાચકમિત્રો, ધો. ૧૦-૧૨નાં પરિણામો આવી ગયાં, સ્નાતક / ડિપ્લોમા લેવલે પ્રવેશ શરૂ થઇ ગયા. સાથે જ કોલેજ લેવલે સ્નાતક કક્ષાનાં પરિણામો...
સુરત: (Surat) પાંડેસરામાં વેપારીને (Trader) ઠગબાજોએ વાતોમાં ભેળવી દઇને તેનું એટીએમ કાર્ડ (ATM Card) બદલી નાંખ્યું હતું, એટીએમ કાર્ડમાંથી ઠગબાજોએ (Trickster) 40...
વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી...
સુરત: (Surat) જીએસટી (GST) રિટર્ન ભર્યા નહીં હોવાથી બંધ થઈ ગયેલા જીએસટી નંબરને ફરી ચાલુ કરાવવા માટે રૂપિયા એક લાખની માંગણી કરનાર...
સુરત: (Surat) દિલ્હીમાં ઇન્ડિયા હેબીટેટ સેન્ટરમાં યોજાયેલી ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની મીટિંગમાં સુરત શહેરને વાઇલ્ડ વેલી બાયો-ડાયવર્સીટી પાર્ક માટે...
JioPhone Next નું વેચાણ ભારતમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે અને એવું લાગે છે કે કંપની આ માટે ભારે તૈયારીમાં...
કેમ છો? મજામાં ને?કોરોના પછી ઘણા સમયે ઉત્સવોનો ઉત્સાહ લોકોમાં જામ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી પર્યુષણ અને ગણેશચતુર્થી.. આશા રાખીએ કે...
દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના...
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics)માં ફિરદાબાદમાં તિગંવ નિવાસી સિંહારાજ અધાના (Sinhraj adhana) દ્વારા 10 વર્ગની એર પિસ્ટલ (air pistol) એસએચ-1ના ફાઇનલમાં કાંસ્ય પદક...
આખરે તાલિબાને (Talibaan) પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં (Afghanistaan) પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો (Muslims) માટે સહાનુભૂતિ બતાવી...
સુરત: સ્થાનિક મહિલા કોર્પોરેટર (lady councilor)ની ભલામણથી ભાજપ (bjp)ના જ વોર્ડ પ્રમુખને માત્ર એક લાખ રૂપિયામાં ફાળવી દેવામાં આવેલી અડાજણની ફુડ કોર્ટ...
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના....
આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી...
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ...
આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી કવોટામાં સમાવેશ થઈ શકે નહીં, માટે તેમને અલગથી કવોટામાં અનામત આપવી જોઈએ. આઠવલેના આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
અમદાવાદની મુલાકાતે આવેલા આઠવલેએ કહ્યું હતું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, દેશમાં પ્રતિવર્ષ 1 લાખ આંતર જ્ઞાતિય લગ્ન થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ 8 લાખથી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ.તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી વિચારીને પલા ફરે છે. મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે તેમ નથી. 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી 350 અને એનડીએનું 400થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે.