બાળકોને કેળવી ભવિષ્યના રાષ્ટ્રવાદી નાગરિક તૈયાર કરવા ખૂબ જરૂરી વડોદરા: શિક્ષકદિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહ સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે ઉજવવામાં આવ્યો...
રાજયમાં એક તરફ આજે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગીર ગઢડામાં થોરડી ગામે આજે એક શિક્ષકે ગળે ફાંસો...
રાજ્યમાં આમ તો વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 9મી સપ્ટે. સુધીમાં ભારે વરસાદની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસો નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યમાં સારવાર દરમિયાન 16 દર્દીને...
સુરત: (Surat) ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં (Paralympic) ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની સુરતમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ખેલાડીઓના શ્રેષ્ઠ દેખાવને બિરદાવવા માટે સુરતની...
નવસારી: (Navsari) નવસારીમાં મુંબઈના (Mumbai) આધેડે પ્રેમિકાના પતિને (Husband) તેના જ ઘરે હાથ બાંધી માર માર્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે આવી...
સુરત: (Surat) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની...
સુરત: (Surat) શરૂઆતમાં ચોમાસું (Monsoon) નબળું રહે તેવું લાગતું હતું પરંતુ ધીરેધીરે વરસેલા વરસાદને કારણે હવે ઉકાઈ ડેમ (Ukai Dam) 70 ટકા...
સુરત: (Surat) રિંગરોડમાં આવેલી મનપાની (Corporation) જગ્યામાં ગેરકાયદેસર કબજો લઇને ‘પે એન્ડ પાર્ક’ની (Pay And Park) ડુપ્લિકેટ રસીદો આપીને લોકોને લૂંટવાનું કૌભાંડ...
સુરત: (Surat) સુરત માટે દરિયાકિનારાનું એકમાત્ર સ્થળ મનાતા ડુમસમાં (Dumas) દર શનિ-રવિવારે આશરે એક લાખ કરતાં પણ વધુ લોકો ફરવા માટે આવે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની (Teachers day) ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે આ ઉજવણી કરાઈ હતી...
મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ચાલી રહેલ કિસાન મહાપંચાયત (Kisaan Mahaa Panchayat) દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) ખાતે દર માસ યોજાતી ધારાસભ્યો, સંસદસભ્યો અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાતી સંકલન મીટીંગમાં વધુ એક વખત...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સી પમ્પિંગ સ્ટેશન પાસે શનિવારે નજીવો વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું....
કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે, ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે. સિસ્ટમ...
ઝઘડિયા જીઆઇડીસીમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-૩ કંપનીમાં 40 જેટલા કોન્ટ્રક્ટબેઇઝ કામદારો પડતર પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઊતર્યા છે....
ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડિયામાં 74.67 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો...
વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 પર મોટરસાઈકલ સવાર દંપતી રોડ ક્રોસ કરતાં કારચાલકે અડફેટે લેતાં પાછળ બેસેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું....
રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર...
બારડોલીમાં ચાલતા એ.ટી.એમ. વોટર સર્વિસમાં અનિયમિતતા આવતા તેમજ પાણીની ગુણવત્તા નહીં જળવાતી હોવાથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું...
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15...
ગાંધીનગર: (Gandhinagar) સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રીટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ડિવીઝન બેન્ચ દ્વ્રારા મહત્વનો...
ઉત્તર પ્રદેશ (UP)ના ઘણા જિલ્લાઓમાં ‘રહસ્યમય તાવ’ (secret flu)ના કેસો વધી રહ્યા છે. આ બીમારીએ મથુરા (mathura)ના ઘણા ગામો (many villages)ને ઘેરી લીધા...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં જન સંવેદના...
એડીજે ઉત્તમ આનંદ મૃત્યુ કેસ અપડેટ્સ: ધનબાદ એડીજે ઉત્તમ આનંદ (ADJ Uttam anand)ના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ (CBI) ટીમે તપાસ તેજ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન...
સુરત: (Surat) આગામી 10મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ (Ganesh Utsav) આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં...
ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે...
ટોક્યો પેરાલિમ્પિક 2020: પેરાલિમ્પિક્સના (Tokyo Paralympics) 11 મા દિવસે ભારત (India)ની સુવર્ણ યાત્રા (golden journey) યથાવત રહી છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી (badminton player)...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: શિક્ષકદિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહ સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન કેયુર રોકડીયા, (મેયર) વડોદરા મહાનગર પાલિકાની ઉપસ્થિતિ સાથે જ્ઞાનવત્સલ સ્વામીજી, જીતેન્દ્ર સુખડીયા (ધારાસભ્ય, સયાજીગંજ િવધાનસભા), નંદાબેન જોશી (ડેપ્યુટી મેયર, વડોદરા) દીલીપસિંહ ગોિહલ (અધ્યક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા) ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા), શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યો તથા નવનિયુક્ત સભ્યો તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પીનાકીન પટેલ તથા મહામંત્રી જીગરભાઇ ઠાકર અને સમિતિના સર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓના ઉદબોધનમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તામિલનાડુના નાના એવા ગામમાં જન્મેલ અને હસ્તરેખાના જાણકાર દ્વારા જ્ઞાનની રેખા જ નથી તેવું જણાવતા ત્યારે તેમના માતા દુ:ખી થયા ત્યારે પોતાના જ હાથે છરીથી જ્ઞાન રેખા બનાવી અને શિક્ષક એ જ ભાગ્યવિધાતાએ ઉક્તિને સાર્થક કરનાર ઉદાત્ત વ્યક્તિતવ આપના વર્ગ વ્યવહાર દરમિયાન 5 મિનિટ બાળકોને દરરોજ પ્રેરક વાતો કરવી જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારત દેશના ભવ્ય ઇતિહાસ વિષે તથા મહાન વ્યક્તિત્વ એવા પ્રહલાદ, નચિકેતા, ધ્રૂવ, સચિન તેન્ડુલકર, નિરજ ચોપરા જેવા વ્યક્તિઓના વ્યક્તિત્વ વિષે માહિતી આપી પ્રેરણા આપવી જોઈએ. સ્વામીજીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે વિષયના શિક્ષણથી પર
જઈને બાળકોને કેળવી ભવિષ્યના રાષ્ટ્રવાદી નાગરિક તૈયાર કરવાના છે.

વડોદરા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે સમાજ જીવનનું સાર્વત્રિક રીતે ઘડતર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. શીલ,પ્રજ્ઞા અને કરુણાનો ત્રિવેણી સમન્વય શિક્ષકોમાં છે. તેમણે ઉમેર્યું કે શિક્ષકો શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા કક્ષાના ત્રણ, અને તાલુકા કક્ષાના પાંચ સહિત આઠ શ્રેષ્ઠ સારસ્વતો સહિત જિલ્લાના પ્રાથમિક શાળાના સાત પ્રતિભાવંત વિદ્યાર્થીઓનું શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે શાલ,સન્માન પત્ર અને પુરસ્કાર અર્પણ કરી ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રિવેદીએ બાળકોમાં શાળા કક્ષાએ જ સ્વચ્છતા, પાણી બચાવો, પર્યાવરણનું જતન સંવર્ધન કરવા જેવા ગુણો વિકસાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમણે શિક્ષકોને નિર્ધારિત ધ્યેય અને લક્ષ સાથે ભાવિ પેઢીનું ઘડતર કરવા જણાવ્યું હતું. સમગ્ર દેશમાં આઝાદીના સાત દાયકાઓ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે,ત્યારે ટેકનોલોજીના વિનિયોગ સાથે શિક્ષકોને સજ્જ થવા તેમણે જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે શિક્ષકો સમાજની સાથે ભાવિ પેઢીના ઘડતરનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે. તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરામાં આજે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામિની પટેલ, ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળા,વડોદરા,પ્રિયતમા કનીજા,મેથી – કરજણ અને પ્રણવકુમાર પરીખ, ગણેશપુરા – વાઘોડિયાનું જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આરીફખાન પઠાણ – ચોરપુરા,સાવલી, રમણભાઈ રોહિત, દનોલી – પાદરા,મહેશ પરમાર – તતારપુરા, વડોદરા, નેહાકુમારી સોનગરા, અનગઢ, વડોદરા અને કૃણાલ જોશી – ભાદરવાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.