વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક...
આમીરખાનને બધા સ્ટાર તરીકે, સફળ નિર્માતા- દિગ્દર્શક તરીકે ઓળખે છે પણ તેનો નાનો ભાઇ ફૈઝલખાન ફિલ્મમાં અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પછી કોણ...
ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના...
અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું...
તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો...
ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય...
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે...
આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું...
વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો...
કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...
૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને...
છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ...
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો...
નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર...
વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી....
વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર...
અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની...
એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં...
ગુજરાત ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આંતરિક અસંતોષ અને ડખો ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ ભાજપને...
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી

વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક રોશનથી માંડી ટાઇગર શ્રોફ સહિતનાને કોરોના સમયમાં પણ નવી ફિલ્મો મળી છે પણ અર્જૂન કપૂર, શાહીદ કપૂરની જેમ વરુણને પણ નવી ફિલ્મો નથી મળી રહી. જે સ્ટાર્સ ડિમાંડમાં હોય તે તેને ફિલ્મો મળતી જ હોય છે ને શૂટિંગ શરૂ થઇ જતા હોય છે. વરુણ અત્યારે તેની પાસેની બે ફિલ્મોનાં શૂટિંગમાં જ રોકાયેલો રહે છે. આ કારણે જ તેણે એક એડ ફિલ્મ પણ કરી હતી જોકે તેમાં અશ્લિલતા ઉમેરાવાથી વિવાદમાં આવી ગયો હતો.
જોકે વરુણને તો થયું હશે કે ફિલ્મો નહિ તો એડના કારણે ય ચર્ચામાં તો અવાયું પણ હવે તેણે કારકિર્દી ફરીથી ગોઠવવાની થઇ ગઇ છે. વિકી કૌશલ, સિધ્ધાર્થ મલ્હોત્રા સહિતના પણ હવે સ્પર્ધામાં ઉમેરાયા છે. વરુણ કરતાં સારી પોઝીસન તો મનોજ વાજપેયી, રાજકુમાર રાવ જેવાની છે. વરુણની સમસ્યા એ થઇ છે કે પિતા ડેવિડ ધવન સાથે રહી સફળતા મેળવવાનો સસ્તો રસ્તો અપનાવ્યો છે. ડેવિડ ધવન કયારેય ઓરિજીનલ ફિલ્મમેકર હતો નહિ અને મનમોહન દેસાઇ, ઋષિકેશ મુખરજી, મહેમૂદની ફિલ્મોની નકલ ઊતારી હતી. ગોવિંદા, કરીશ્મા કપૂર, રવિના ટંડન, કાદરખાન, શકિતકપૂર વડે એ કોમેડી ફિલ્મો ચાલી ગઇ. હવે એ નકલી ફિલ્મોની નવી નકલમાં વરુણ ધવન કામ કરે છે. પણ સ્ટાર્સ તો ઓરીજિનલ ફિલ્મથી જ પોતાની જગ્યા બનાવી શકે.
શાહરૂખ ખાન જેવા પણ ‘ડોન’ની રિમેકમાં માર ખાય ગયેલા ને ‘દેવદાસ’ ચાલી ગઇ ભલે પણ તેમાં તેને માન નથી મળ્યું. વરુણ પોતાની ઓળખ મોટા સ્ટાર તરીકે બનાવવા માંગતો હોય તો ડેડીની આંગળી છોડવી પડશે. અત્યારે તેની પાસે ‘ભેડીયા’ અને ‘જૂગ જૂગ જીયો’ જેવી બે જ ફિલ્મો છે. ક્રિતી સેનોન સાથે જ ‘ભેડીયા’ એક હોરર કોમેડી ફિલ્મ છે. વરુણની ફિલ્મો હોય તો તેમાં કોમેડીનો મસાલો ઉમેરવો જ પડે છે. ટેલેન્ટ હોવી પૂરતી નથી તેને સાચવવી અને યોગ્ય રીતે મેનેજ કરવી ય જરૂર છે. વિત્યા દશ વર્ષથી તે ફિલ્મોમાં છે પણ આવનારી ફિલ્મો સહિત તે ૨૦-૨૧ ના આંકડે પહોંચ્યો છે.
ખેર! આવા દિવસોમાં પણ તે નતાશા દલાલને પરણી ગયો છે. વિત્યા દોઢ-બે વર્ષમાં તેના નામે ચડેલી આજ મોટી ઇવેન્ટ છે. હવે તેની ફિલ્મો સફળતાપૂર્વક રજૂ થશે તો ઇવેન્ટ બનશે. પણ તેણે હવે રિમેકથી બચવું પડશે. ‘બદલાપુર’ જેવી ફિલ્મમાં તે વખણાયો હતો તેવું કરવું પડશે. બાકી, તો તે સારો ડાન્સર છે ને એકશન પણ કરી શકે છે. રોહિત શેટ્ટીની ‘દિલવાલે’ તેણે એટલે જ તો કરી હી. શુજીત સરકાર સાથેની ‘ઓકટોબર’ ને શરત કતારિયાની ‘સુઇ ધાગા’ પણ એક પ્રયોગ તરીકે સારી હતી. ફિલ્મ એક બજાર છે એટલે પ્રયોગ ત્યારે જ લોકો માને જો તે સકસેસમાં ફેરવાયો હોય. બાકી, તે સારા દિગ્દર્શકોને આકર્ષી શકયો તે તેની સફળતા છે. હવે તેને ‘જુગ જુગ જિયો’ પાસે મોટી આશા છે. ‘ગુડ ન્યૂઝ’ના દિગ્દર્શક રાજ મહેતાની એ એક કોમેડી ફિલ્મ છ અને કિયારા અડવાણી, નીતુ સીંઘ, અનિલ કપૂર જેવાની ટીમ છે. ‘ભેડીયા’ પણ ‘કેસરી’ના દિગ્દર્શક અનુરાગ સીંઘની ફિલ્મ છે.