રાજકપૂર હંમેશા કહેતા કે અમે અભિનેતા નહીં, અમારા પાત્રો મોટા હોય છે. પટકથાકાર, દિગ્દર્શક ને અભિનેતા થઇ કેટલાંક યાદગાર પાત્રો સર્જે છે....
સુરત: કેન્દ્રની મોદી સરકાર (Modi govt)ની કેબિનેટે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજયન એન્ડ એપેરલ પાર્ક સ્કીમ (મિત્રા)ની સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી દેશમાં 7...
લોકશાહીમાં લોકોની ઇચ્છા સર્વોપરી હોવી જોઈએ. સંસદ દ્વારા કોઈ પણ કાયદાઓ ઘડવામાં આવે તો તે સંબંધિત લોકોને વિશ્વાસમાં લઈને જ ઘડવા જોઈએ....
સમગ્ર ભારતમાં 2જી ઓકટોબર 2021 ના રોજ મહાત્મા ગાંધી બાપુની 152 મી જન્મ જયંતી વિવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાન પર કેન્દ્રિત રહ્યો. આ...
આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને...
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાકા ઈરાદા...
એક દિવસ હ્યુમન સાઈકોલોજીના લેક્ચરમાં પ્રોફેસરે વર્ગમાં આવીને કહ્યું, ‘આપણે હ્યુમન સાઈકોલોજી ભણીએ છીએ એટલે કે માનવમન અને મગજનો અભ્યાસ કરીએ છીએ.આજે...
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...
આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર...
ભાજપ (BJP)ના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi) સતત ખેડૂતોના મુદ્દે (farmers point) અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર (Lakhmipur incident) મુદ્દે અગાઉ ટ્વીટ...
નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમેધીમે પેટ્રોલ-ડિઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના...
ડોદરા: મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં ઢોર મુક્ત શહેર બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે ૧૫૦ જેટલા પશુપાલકો સાથે...
ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં...
વડોદરા : શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી...
વડોદરા: યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી. શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણીતાને લગ્ન જીવન દરમિયાન પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી 37 વર્ષીય પરણીતા12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે. અને ઘરકામ કરી પોતાનું અને...
આણંદ : ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
નડિયાદ: ખેડાના ધરોડામાં શિકાર કરવાને લઇને બે મિત્રો વચ્ચે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં તકરાર બાદ ઉશ્કેરાયેલા મિત્રએ ધારિયાનો એકજ...
સુરત : કાપોદ્રામાં એક 8 વર્ષના માસૂમ બાળક (Child)ને રમાડવાનું કહીને સોસાયટીના નાકા ઉપર મુકેલા બાકડા (bench) ઉપર બેસાડીને 70 વર્ષના વૃદ્ધે...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે ઉમરેઠના ધુળેટા ગામની સીમમાં જલદ કેમિકલ નહેરમાં ઠલવતા ચાર શખસને રંગેહાથ પકડી...
દાહોદ : દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું...
દાહોદ: સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર...
કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં તેજલ વે બ્રીજ પાસે બુધવારે બપોરના સુમારે એમજીવીસીએલ (જીઈબી )દ્વારા કરાતી કામગીરી દરમ્યાન મશીન દ્વારા ખાડો...
ગોધરા: શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે...
સુરત : કોરોના(Corona)કાળમાંથી માંડ માંડ બહાર આવેલા રાજ્યના લોકોને આ વખતે નવરાત્રિ (Navaratri)માં મન ભરીને ગરબે (Garba) ઘૂમવાનો ઉત્સાહ હતો. પરંતુ હજુ...
આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી...
કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે, તેવી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત...
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
રાજકપૂર હંમેશા કહેતા કે અમે અભિનેતા નહીં, અમારા પાત્રો મોટા હોય છે. પટકથાકાર, દિગ્દર્શક ને અભિનેતા થઇ કેટલાંક યાદગાર પાત્રો સર્જે છે. ‘મુગલ-એ-આઝમ’ના અકબર, અનારકલી, સલીમના પાત્રો આઇકોનિક છે. ‘મધર ઇન્ડિયા’ના રાધા ને બીરજુને લાલાને કોઇ ભુલી ન શકે. ‘આવારા’ના રાજ (કપૂર)નું પાત્ર આંખ સામે જીવંત છે. સમય જતાં આવા પાત્રો સર્જાયા કરે છે. દેવઆનંદને યાદ કરો તો ‘રાજુ ગાઇડ’ને વહીદાજીને યાદ કરો તો ‘રોમી’ આંખ સામે આવી જાય. જો કે દેવસાબને ‘જોની’ તરીકે ય યાદ કરવા પડે. તો દિલીપકુમારને ‘ગંગા’ તરીકે. યાદ કરો તો યાદી લાંબી છે.

‘શોલે’ ફિલ્મે જો કે તેના દરેક પાત્રને યાદગાર બનાવી દીધા. વીરુ અને જય કે ગબ્બરસીંઘ જ નહીં બસંતી પણ, સાંભા પણ ને ઠાકુર તો ખરા પણ ચાચી પણ. એવું ઓછું બને છે. અમિતાભને લોકો ‘એન્થની’ તરીકે ય યાદ કરે ને વિજય દીનાનાથ ચૌહાણ તરીકે પણ. અજીતને યાદ કરો તો તેનું ‘ઝંઝીર’ના લાયન યાદ આવી જાય ને પ્રાણ સાહેબને તો અનેક પાત્રો છે પણ ‘ઝંઝીર’ના શેરખાનને કે પછી ‘ઉપકાર’ના મલંગ ચાચા તરત યાદ આવે. ડિમ્પલ આજે પણ લોકોના મનમાન ‘બોબી’ છે.
વર્તમાન સમયની ફિલ્મોમાં સંજય દત્ત લોકો માટે મુન્નાભાઇ બની ગયા છે તો અનિલ કપૂર ‘મજનૂભાઇ’ તરીક ફેમસ છે. મુન્નાભાઇ સાથે જો કે અર્શદ વારસીની સરકીટ તરીકેની ઇમેજ પણ ટનાટન છે. આમીર ખાન સાથે રાન્ચોનું પાત્ર ખાસ બની ગયું. તો શાહરૂખ કાજોલ ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેગે’થી રાજ-સીમરન તરીકે લોકોના હૃદયમાં વસી ગયા. સની દેઓલ ‘ગદર’ના તારાસીંઘ તરીકે લોકોની આંખમાં છે તો કેટલીક ફિલ્મો હજુ યાદ કરો તો ‘સત્યા’ના ભીખુ મ્હાત્રે તરીકે મનોજ વાજપેયીની યાદ આવશે. મનોજ જોશી કચરા શેઠ તરીકે તો પરેશ રાવલ ‘હેરાફેરી’ના બાબુરાવ ગણપતરાવ આપ્ટે તરીકે માઇન્ડમાં ફીટ થઇ ગયા છે.

ફિલ્મોમાં આગળ પાછળ થાવ તો રેખા આજે પણ ‘ઉમરાવજાન’ તરીકે મનમાં વસેલી છે તો શ્રીદેવી ‘ચાંદની’ તરીકે, મીનાકુમારી ‘પાકિઝા’ના ‘સાહિબજાન’ યા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ના ‘છોટીબહુ’ તરીકે એવા જ યાદ છે. રાજેશ ખન્નાને ‘આનંદ’ના આનંદ તરીકે યા ‘અમર પ્રેમ’ના આનંદ બાબુ તરીકે યાદ કરી શકો. રાજકુમાર સાથે ‘વકત’નું રાજાનું પાત્ર અને રહેમાન સાથે ચીનોઇ શેઠનું પાત્ર રહી ગયું છે. આ યાદી ખૂબ લાંબી બની શકે ને કયા ચાહકોને કોણ યાદ આવે તે કહી ન શકીએ. હજારો ફિલ્મો બની છે પણ કોઇ એકટર કે એકટ્રેસને યાદ કરો ને તરત તેનું પાત્ર યાદ આવે તો તેની સકસેસ અમજદખાનને લોકો તેના નામથી વધુ ગબ્બરસીંઘ તરીકે યાદ કરે છે એવું.